1. Home
  2. Tag "terrorists"

ડોડા બાદ કુપવાડામાં ભારતીય સેનાએ ઓપરેશન શરૂ કરીને આતંકવાદીઓને ધેર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ વિભાગના ડોડા જિલ્લા બાદ હવે કાશ્મીરના ઉત્તરીય ક્ષેત્રમાં કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. ગુરુવારે સરહદી વિસ્તાર કેરનમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (LOC) પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આર્મીના 6 આરઆર અને પોલીસના એસઓજીના જવાનો સ્થળ પર તૈનાત છે. તેમજ બંને તરફથી ધાણીફુટ ગોળીબાર થયો હતો. ગુરુવારે […]

ડોડામાં સુરક્ષાદળો-આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર, આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ફરાર થયા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાર કલાકની અંદર બે વખત ગોળીબાર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રથમ ગોળીબારની ઘટના મંગળવારે રાત્રે 10.45 કલાકે કલાન ભાટા ખાતે બની હતી, ત્યારબાદ દેસા ફોરેસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન મધ્યરાત્રિ બાદ 2 વાગે પંચન ભાટા નજીક ગોળીબાર કરવામાં આવ્યો […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકીઓ સાથે અથડામણમાં સેનાના અધિકારી સહિત ચાર જવાન શહીદ

નવી દિલ્હીઃ કોટી ગામના શિયા ધાર ચૌંડ માતાના જંગલ વિસ્તારમાં સાંજે એન્કાઉન્ટર થયું હતું.નિયંત્રણ રેખા પાસે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હતા. ડોડામાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના અધિકારી સહિત ચાર જવાન શહીદ થયા છે.જમ્મુ વિભાગના ડોડાથી 300 કિમી દૂર કોટી ગામના શિયા ધાર ચૌંડ માતાના જંગલ વિસ્તારમાં ગઈકાલે સાંજે આ એન્કાઉન્ટર […]

કાશ્મીરઃ આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણાનો પર્દાફાશ, વીડિયો આવ્યો સામે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે સ્થળોએ અથડામણમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓના છુપાવાના સ્થળને લગતો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, આતંકીઓએ એક મકાનમાં એક કબાટની અંદર ગુપ્ત ઠેકાણું બનાવ્યું હતું. આ ઠેકાણું બહારથી એવી રીતે છુપાયેલું હતું કે અહીં બંકર છે કે નહીં […]

SCOમાં જયશંકરે સાધ્યું પાકિસતાન પર નિશાન, કહ્યું ‘આતંકવાદનો સાધન તરીકે ઉપયોગ થઇ રહ્યો છે’

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં ભાગ લેવા કઝાકિસ્તાનની રાજધાની અસ્તાના પહોંચ્યા છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી તેમણે ફરી એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. પાકિસ્તાનનું નામ લીધા વિના જયશંકરે કહ્યું કે સીમા પારના આતંકવાદ અને તેના પડકારોનો અમારો પોતાનો અનુભવ છે. જે દેશો આતંકવાદીઓને આશ્રય આપે છે તેમની નિંદા થવી જોઈએ. એવું […]

રિયાસી હુમલાના આતંકીઓની માહિતી આપનારને રુ.20 લાખનું ઈનામ જાહેર કરતી પોલીસ

અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલા સંદર્ભે પોલીસે હવે આતંકીઓની ઝડપી પાડવા તેના પર ઈનામની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં શિવખોડી તરફ જઈ રહેલી યાત્રિકોની બસ પર આતંકીઓએ રસ્તામાં ગોળીબાર કર્યો હતો. બસ પર ગોળીબાર થતાં ડ્રાઈવરને ગોળી વાગી અને ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. કેટલાક યાત્રિકો આતંકીઓની […]

‘કોંગ્રેસ પાકિસ્તાન અને આતંકવાદીઓ માટે ડિફેન્ડર બની ગઈ’, મણિશંકર ઐયરના નિવેદન પર ભાજપના પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર ઐયરે પાકિસ્તાન તરફી પ્રેમ દર્શાવતું નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. દરમિયાન ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમજ કહ્યું છે કે, કોંગ્રેસ પાકિસ્તાનનું પીઆર કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાકિસ્તાન અને પાકિસ્તાની આતંકવાદીઓને બચાવી રહી છે. મણિશંકર ઐયર અને સામ […]

દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયાં હતા. બંને આતંકવાદીઓની લાશ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બંને આતંકવાદીઓની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી હતી. મોડી રાતે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણ સવારે પણ ચાલી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કુલગામના […]

મણિપુર: CRPF બટાલિયન પર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં 2 જવાન શહીદ

નવી દિલ્હીઃ મણિપુરના નરસેના વિસ્તારમાં મધ્યરાત્રિએ શરૂ થયેલા કુકી આતંકવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બે જવાનો શહીદ થયા હતા. CRPF જવાનો પર કુકી આતંકવાદીઓએ મધ્યરાત્રીએ 2.15 સમયની આજુ બાજુ હુમલો કરાયો હતો. જીવ ગુમાવનારા સૈનિકો રાજ્યના બિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત CRPF 128 બટાલિયનના હતા. મણિપુર પોલીસના એક્સ હેન્ડલ અનુસાર, સુરક્ષા દળોએ પહાડી અને ખીણ […]

ભારતમાં અશાંતિ ફેલાવનારા આતંકીઓને પાકિસ્તાનમાં ઘુસીને ઠાર મરાશેઃ રાજનાશ સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવતિઓને આંજામ આપવાના પ્રવાસ કર્યા બાદ સીમા પાર કરીને ભાગી જનાર વ્યક્તિને ખતમ કરવા માટે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મારશે, તેવો દ્રઢ નિર્ધાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આશરો લેનારો ભારત વિરોધી તત્વોને ભારતની ગુપ્તચર એજન્સી ખાતમો બોલાવતા હોવાનો ચોંકાવનારો દાવો બ્રિટીશ અખબારે દાવો કર્યાં હતો. બ્રિટીશ અખબારના દાવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code