અમદાવાદમાં થલતેજ-વસ્ત્રાલ મેટ્રો રેલ લાઈન પર અડચણરૂપ બનતા વાનરો, ટ્રેન રોકવી પડે છે
અમદાવાદઃ શહેરમાં વાનરોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. હવે વાનરો મેટ્રો ટ્રેન માટેનો કોરીડોરમાં પણ અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. જેમાં થલતેજ અને વસ્ત્રાલને જોડતાં મેટ્રોના પૂર્વ પશ્ચિમ કોરોડિર સાથે વાંનરોએ અવરોધ ઉભો કરવાનું શરુ કર્યુ છે. આ કોરિડોર સમાંતર ઊચા અને લીલાછમ વૃક્ષો આવેલા છે. આ વૃક્ષોની ઊંચાઈ એલિવેટેડ મેટ્રો ટ્રેકની સમાન […]