જીવન ઝરૂખેથીઃ યાત્રા… આંખ ખોલવા અને મીંચાવા વચ્ચેની
“આંખ ખોલું તો મોસૂઝણું, ને આંખ મીંચું તો રાત ખૂલવા ને મીંચવા વચ્ચે, આપણી છે ઠકરાત” – દિલીપ જોશી જીવન એટલે શું? શો અર્થ છે જિંદગીનો? કોઇપણ સંવેદનશીલ માનવીની ભીતરમાં આવા કોઇ પ્રશ્નો કદીક ઉઠતા રહે છે. જીવનનાં રહસ્યોને ઉકેલવાની મથામણ ભીતરમાં ચાલતી રહે છે. કદીક જીવનભર મથવા છતાં સંતોષકારક જવાબ નથી મળી શકતો. તો […]


