ડિફોલ્ટરોને રાહત, બેંકો 1 વર્ષ સુધી નહીં જાહેર કરી શકે નાદાર
આજે રાજ્યસભામાં ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી 2020 બિલ થયું પસાર કેન્દ્ર સરકારે એક વટહુકમ દ્વારા ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડમાં ફેરફાર કર્યો ડિફોલ્ટરોને બેંકો એક વર્ષ સુધી નહીં જાહેર કરી શકે નાદાર આજે રાજ્યસભામાં ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી 2020 બિલ આજે રાજ્યસભામાં પસાર થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ બિલનો પ્રસ્તાવ લાવતા […]