કેદારનાથ ધામના કપાટ શુભ મુહૂર્તે ભક્તો માટે ખોલાયાં
નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ઉત્તરાખંડના હિમાલયની ગોદમાં બિરાજમાન બાર જ્યોતિર્લિંગોમાંના એક એવા બાબા કેદારનાથ ધામના કપાટ આજે વહેલી સવારે શુભ મુહૂર્તે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. છ મહિનાના શિયાળુ વિરામ બાદ, પવિત્ર મંત્રોચ્ચાર અને લશ્કરી બેન્ડની મધુર સૂરાવલિઓ વચ્ચે બાબાના દ્વાર ખૂલતા જ સમગ્ર કેદારપુરી ‘જય કેદાર’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી […]


