ખનીજની બેરોકટોક થતી ચોરીઓ અટકાવવા માટે વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમનો પ્રારંભ
ગાંધીનગરઃ રાજ્યમાં ખનનની પ્રવૃતિ બેરોકટોક થઈ રહી છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સમયાંતરે દરોડા પાડીને ખનનની ચોરી પકડી પાડતા હોય છે. પણ ભ્રષ્ટાચારને કારણે ફરી ખનનની ચોરીઓ બેરોકટોક થવા લાગે છે. રાજ્યમાં ગેરકાયદે રેત ખનનની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા દેશની સૌપ્રથમ અત્યાધુનિક વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેના થકી […]