1. Home
  2. Tag "Third Test between India and England"

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત કે.એલ.રાહુલની જગ્યાએ મળ્યું આ ખેલાડીને સ્થાન

અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. BCCIએ જણાવ્યું છે કે, કે.એલ. ઈજાગ્રસ્ત થવાને કારણે રાજકોટમાં રમવામાં આવનાર ત્રીજી ટેસ્ટ મેચમાં શામેલ નહીં થાય. ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમવામાં આવશે. BCCIએ જણાવ્યું છે કે, રાહુલ 90 ટકા રિકવર થયા છે અને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ સારી […]

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પૂર્વે રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમને મળશે નવી ઓળખ

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી અને બીજી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે શ્રેણી હવે 1-1ની બરાબરી પર પહોંચી ગઈ છે. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code