ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ? તો આ રહી ભારતના પ્રખ્યાત દુર્ગા મંદિરોની સૂચિ
આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ માં દુર્ગાના મંદિરોની લો મુલાકાત ભારતના પ્રખ્યાત દુર્ગા મંદિરોની સૂચિ ચૈત્ર નવરાત્રી 2022 એ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાંનો એક છે.ચૈત્ર નવરાત્રી દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે,નવરાત્રી દરમિયાન માતાની પૂજા કરવાથી દેવી દુર્ગાની વિશેષ કૃપા થાય છે.એક વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે, જેમાં […]