1. Home
  2. Tag "tourism"

ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

ગાંધીનગર, 30 એપ્રિલ, 2026 – ગુજરાતના આવતીકાલે પહેલી મેએ ઉજવાનારા 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66મા ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ […]

સુરતમાં પહેલી મેથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ અને એક્ઝિબિશન યોજાશે

ગાંધીનગર, 27 એપ્રિલ, 2026: સુરતમાં પહેલી મેથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ અને એક્ઝિબિશન યોજાશે. આજે આ અંગે મળતી સત્તાવાર માહિતી અનુસાર,  ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સની ત્રીજી આવૃત્તિ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતની જાહેરાત કરી છે, જે ગુજરાત સ્થાપના દિવસ 1 અને 2 મે 2026 દરમિયાન સુરતમાં ઑરો યુનિવર્સિટી ખાતે યોજાશે. […]

ભાજપને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશેઃ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીધામ, 16 એપ્રિલ, 2026 – ભાજપને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશે તેમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપા ઉમેદવારોના સમર્થનમાં કચ્છ જિલ્લાના અબડાસા અને ગાંધીધામ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’ને તેઓ સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કચ્છની વિકાસયાત્રા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વિશે ઉલ્લેખ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં વર્ષભર પર્યટનને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો

ઉત્તરાખંડ, 14 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં વર્ષભર પર્યટનને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો છે. દેહરાદૂનમાં દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં મોદીએ કહ્યું કે રાજ્યના અર્થતંત્ર માટે 12 મહિનાનું પર્યટન મહત્વપૂર્ણ છે. તેમણે શિયાળુ પર્યટન, શિયાળુ રમતગમત અને ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજ્યની વધતી જતી લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો. 2023માં કૈલાશ પર્વત અને […]

પર્યટન સંસ્કૃતિઓ અને આર્થિક તકો વચ્ચે સેતુ તરીકે કામ કરે છે: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ ટુરિઝમ લીડરશીપ સમિટનું ઉદ્ઘાટન કર્યું. સમિટને સંબોધતા તેમણે કહ્યું કે પર્યટન ફક્ત એક ઉદ્યોગ જ નથી અને તે સંસ્કૃતિઓ અને આર્થિક તકો વચ્ચે સેતુનું કામ કરે છે. તેમણે કહ્યું કે પર્યટન એ સૌહાર્દપૂર્ણ રાજદ્વારી માટે એક શક્તિશાળી સાધન છે. ઉપરાષ્ટ્રપતિએ […]

રાજસ્થાનના ઉદયપુરમાં રાજ્ય પર્યટન મંત્રીઓની બેઠક મળી, પર્યટનની નવી પહેલો પર ચર્ચા

જયપુરઃ કેન્દ્રીય પર્યટન મંત્રાલયે મંગળવારે રાજસ્થાનના ઉદયપુરમાં બે દિવસીય રાજ્ય પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. તેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પર્યટન મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા. આ સંમેલનનો ઉદ્દેશ્ય પર્યટન પરિવર્તન એજન્ડાના અમલીકરણમાં વધુ નીતિગત સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ, એ સુનિશ્ચિત કરવાનું છે કે દરેક ક્ષેત્ર વિકસિત ભારત માટે વૈશ્વિક સ્તરે […]

ગુજરાતઃ દિવાળીના વેકેશનમાં 16 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 61.71 લાખ લોકોએ મુલાકાત લીધી

અમદાવાદઃ દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તા. 26 […]

ભારત-કંબોડિયાની બીજી બેઠકમાં વેપાર, પર્યટન માટે UPI ચૂકવણી પર ચર્ચા

નવી દિલ્હીઃ ભારત-કંબોડિયા સંયુક્ત કાર્યકારી જૂથ ઓન ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (JWGTI)ની બીજી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. પરંપરાગત દવા અને ઈ-ગવર્નન્સમાં સહકાર, નવા ઉત્પાદનોની ઓળખ દ્વારા વેપાર બાસ્કેટમાં વૈવિધ્યકરણ, દ્વિપક્ષીય રોકાણ સંધિ, ભારતીય ફાર્માકોપીયાની માન્યતા અને ફાર્મા ક્ષેત્રમાં સહકાર અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં, વેપાર અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે યુનિફાઈડ પેમેન્ટ્સ […]

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે અનેક લોકોને રોજગારીની તકો આપવા સાથે પ્રવાસનને પણ વેગ આપ્યું : નાણા મંત્રી

અમદાવાદઃ ગાંધીનગર ખાતે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાયેલા સમારોહમાં નાણા મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ 46 જેટલી કેટેગરીમાં આશરે 181 કલાકાર-કસબીઓને ચલચિત્ર પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર […]

સ્વચ્છતા, શિક્ષણ, મહિલા ભાગીદારીથી સિક્કિમે દેશમાં નોંધનીય સ્થાન મેળવ્યું: આચાર્ય દેવ્રવતજી

ગાંધીનગરઃ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ રાજ્યના ૪૮મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, ભારતમાં અનેક ભાષા, અનેક બોલી અને સંસ્કૃતિ છે, ખાન-પાન પણ ભિન્ન છે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code