1. Home
  2. Tag "tourism"

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે અનેક લોકોને રોજગારીની તકો આપવા સાથે પ્રવાસનને પણ વેગ આપ્યું : નાણા મંત્રી

અમદાવાદઃ ગાંધીનગર ખાતે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાયેલા સમારોહમાં નાણા મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ 46 જેટલી કેટેગરીમાં આશરે 181 કલાકાર-કસબીઓને ચલચિત્ર પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર […]

સ્વચ્છતા, શિક્ષણ, મહિલા ભાગીદારીથી સિક્કિમે દેશમાં નોંધનીય સ્થાન મેળવ્યું: આચાર્ય દેવ્રવતજી

ગાંધીનગરઃ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ રાજ્યના ૪૮મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, ભારતમાં અનેક ભાષા, અનેક બોલી અને સંસ્કૃતિ છે, ખાન-પાન પણ ભિન્ન છે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત […]

દેશ અને વિદેશના પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું કાશ્મીર, દિવસેને દિવસે કાશ્મીરની વધતી લોકપ્રિયતા

દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર કાશ્મીર દિવસે દિવસે વધતી જઈ રહી છે લોકપ્રિયતા શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર ભારતની જન્નત ગણાય છે અહી માત્ર દેશમાંથી જ નહી વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે આ સહીત જ્યારથી કલમ 370 અસરહીન થઈ છે ત્યારથી પીએમ મોદીના અથાગ પ્ર.ત્નોથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ પણ ઘટીને જેને લઈને લોકોનો વિશ્વસ હવે વધ્યો […]

દમણમાં દેવકા સીફ્રન્ટને પગલે પ્રવાશનને વેગ મળશે, ટેન્ટ સિટી સહિત સુવિધાઓ ઉભી કરાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી એપ્રિલના રોજ તમિલનાડુમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત બાદ સાંજના સેલવાના પ્રવાસે જશે. પીએમ મોદી સિલ્વાસા, દાદરા અને નગર હવેલી ખાતે NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લેશે, તેમજ રૂ. 4850 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે. પીએમ મોદી સાંજે દમણ ખાતે દેવકા સીફ્રન્ટનું […]

પીએમ મોદીના ટ્વિટથી પ્રવાસનને મળ્યો વેગ,ટ્યૂલિપ ગાર્ડનમાં મુલાકાતીઓની સંખ્યામાં થયો વધારો

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરની સુંદરતાના વખાણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટને કારણે કાશ્મીર ખીણમાં ખાસ કરીને શ્રીનગરના જબરવાનની તળેટીમાં સ્થિત ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરના ટ્વીટમાં, વડા પ્રધાને કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીર સુંદર છે, અને તેનાથી પણ વધુ ટ્યૂલિપ ગાર્ડન.” ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડનના ફ્લોરીકલ્ચર […]

આ શહેરમાં બનશે યુપીનું પહેલું ફ્લોટિંગ રેસ્ટોરન્ટ,જાણો પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શું છે પ્લાન

લખનઉ:વિશ્વભરની ઘણી નદીઓના કિનારે રેસ્ટોરાં ચાલી રહી છે.એ જ રીતે ભારતના વિવિધ રાજ્યો પણ આ દિશામાં પગલાં લઈ રહ્યા છે.પટના ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ આવી રેસ્ટોરન્ટ ચાલી રહી છે. હવે એમાં ઉત્તર પ્રદેશનું નામ પણ જોડાવા જઈ રહ્યું છે. વિશ્વના ઘણા મોટા શહેરોમાં નદીઓના દરિયાકાંઠાના વિકાસથી પ્રેરણા લઈને પ્રયાગરાજમાં પર્યટનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થઈ […]

ડોની પોલો એરપોર્ટના ઉમેરા સાથે અરુણાચલ પ્રદેશમાં પર્યટનને પ્રોત્સાહનની કલ્પના: PM

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટના ઉમેરા સાથે અરુણાચલ પ્રદેશમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહનની કલ્પના કરી છે. તેમણે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી  પેમા ખાંડુ દ્વારા શેર કરાયેલ વિડિઓમાં દર્શાવવામાં આવેલા મનોહર દૃશ્યોની પણ પ્રશંસા કરી હતી. Looks great! And, with the new airport and flights being added, more people will be able to visit […]

વિશ્વ ધરોહર (વારસો) દિવસ અંતર્ગત નવેમ્બર 19થી 25 સુધીનું આ આખું અઠવાડિયું ભારતમાં બધી હેરિટેજ સાઇટ્સની મુલાકાત માટે એન્ટ્રી ફ્રી.

દિલ્હી: વર્લ્ડ હેરિટેજ વીક:  વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે. “વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત નિમિત્તે 19 નવેમ્બરે આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના સ્મારકોમાં બધા માટે પ્રવેશ મફત રહેશે,” ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ટ્વિટ કર્યું. Entry will be free for all at @ASIGoI monuments on 19th Nov to mark the commencement […]

તારંગા હિલ – અંબાજી-આબુ રોડ રેલવે લાઈનથી પ્રવાસનની સાથે માર્બલના વ્યવસાયને વેગ મેળશે

અમદાવાદઃ ગુજરાત તેની સંસ્કૃતિ, કળા, અભયારણ્યો, યાત્રાધામો, ઐતિહાસિક ધરોહરો અને પ્રવાસન સ્થળોના વિકાસના કારણે આજે દેશના પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. ગુજરાતમાં દર મહીને સરેરાશ ૧૦૦ લાખથી પણ વધુ પ્રવાસીઓનું આગમન થાય છે. ગુજરાતના ટોપ-૧૦ પ્રવાસન સ્થળો અને ટોપ-૫ યાત્રાધામોમાં સ્થાન પામનાર પવિત્ર યાત્રાધામ અંબાજીમાં જ દર મહીને સરેરાશ પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારે […]

ભારતના પૂર્વમાં આવેલું આ રાજ્ય, તેની સુંદરતા છે અદભૂત

ભારતના પૂર્વમાં આવેલું આ રાજ્ય તેની સુંદરતા છે ખુબ સુંદર ફરવા માટે પણ છે સરસ સ્થળ ભારતના પૂર્વમાં આવેલા કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ફરવા માટે અનેક સરસ સ્થળો છે. આ સ્થળો પર વધારે પ્રમાણમાં પ્રવાસીઓ નથી આવતા પરંતુ આ સ્થળોની સુંદરતા એટલી અદભૂત છે કે આ સ્થળ પર ફરનાર વ્યક્તિને તે સ્થળ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code