1. Home
  2. Tag "Traders"

મીઠાના ભાવમાં 40 ટકાનો ઘટાડો થતાં વેપારીઓ, અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા

ખારાઘોડા, ઝીંઝુવાડા, સહિત રણમાં 35 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન દેશમાં મીઠાના કૂલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 82 ટકા છે ઝાલાવાડમાં 5000 અગરિયા પરિવારો મીઠા ઉદ્યોગથી રોજગારી મેળવી રહ્યા છે અમદાવાદઃ દેશમાં મીઠાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. અને દેશના કૂલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 82 ટકા છે. આ વર્ષે ગત વર્ષની તલનામાં મીઠાના ભાવમાં 40 […]

ગાંધીનગર મ્યુનિ.એ લાલ આંખ કરતા વેપારીઓએ બાકી ભાડાના 36 લાખ ભરી દીધા

મ્યુનિ. કોર્પોરેશને ટોકનના દરે દુકાનો અને લારી-ગલ્લા માટે જગ્યા ભાજે આપી હતી, 639 વેપારીઓ પાસે 5.50 કરોડ ભાડાપેટે લેવાના બાકી નિકળે છે, મ્યુનિ દ્વારા સિલિંગ ઝૂંબેશ હાથ ધરાયા પહેલા 70 વેપારીઓએ 36 લાખ ભરી દીધા ગાંધીનગરઃ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની જગ્યામાં ટોકન દરથી લારી-ગલ્લા ઊભા રાખવાની મંજુરી આપવામાં આવી છે. તેમજ મ્યુનિ.ની દુકાનો તેમજ […]

વેપારીને ડિજીટલ એરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ 23.30 લાખ પડાવ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સાઈબર ક્રાઈમના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સાઈબર માફિયાઓ દ્વારા એક વેપારીને સાયબર એરેસ્ટ કરીને લાખોની લૂંટ ચલાવીને ચોંકાવનારી ઘટના બની હતી. સાયબર ઠગોએ વેપારીને એક બે નહીં પરંતુ નવ કલાક સુધી એરેસ્ટ રાખીને રૂ. 23.30 લાખની રોકડ પડાવી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી […]

જીએસટીને લઈને મોટા સમાચાર,હવે વધારે ક્રેડિટ લેનારા વેપારી સાથે થઈ શકે છે પૂછપરછ

મુંબઈ : જીએસટીની આવકને સરકાર દ્વારા સમય સમય પર જાહેર કરવામાં આવે છે, ક્યારેક તો દેશની જીએસટીની આવક જોઈને ગર્વ થાય છે, અને તેની પાછળનું કારણ એ છે કે સરકાર દ્વારા જીએસટીમાં હજુ પણ સુધારા વધારે કરવામાં આવી રહ્યા છે. દેશની આવક સ્થિર બને તે માટે આજે પણ સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા […]

બાંગ્લાદેશે ભારતથી માલસામાન પરિવહન માટે ચાર માર્ગોને આપી મંજૂરી,વેપારીઓને થશે ફાયદો

દિલ્હી:ભારત અને બાંગ્લાદેશે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે ભારતીય વેપારીઓને માલની હેરફેર માટે બાંગ્લાદેશમાં ચટગાંવ અને મોંગલા બંદરોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. બાંગ્લાદેશ સરકારે ત્રિપુરા અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાંથી માલસામાનના પરિવહન માટે ચાર માર્ગોને મંજૂરી આપી છે. ત્રિપુરાના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન સેન્ટાના ચકમાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ અને ભારત […]

ભારતીય પોસ્ટ કરોડો વેપારીઓનું લોજિસ્ટિક પાર્ટનર બન્યુઃ દેવુસિંહ ચૌહાણ

નવી દિલ્હીઃ ઈન્ડિયા પોસ્ટે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અને ત્રિપતા ટેક્નોલોજીસ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. એમઓયુ ‘ભારત ઇ-માર્ટ’ નામના પોર્ટલના સંચાલનની સુવિધા આપશે, જે વેપારીઓના પરિસરમાંથી મોકલવામાં આવતા માલના પિક-અપની સુવિધા આપશે અને સમગ્ર દેશમાં માલની ઘરઆંગણે ડિલિવરી સુનિશ્ચિત […]

સુરતના ફ્રુટ માર્કેટમાં કેરીઓ કાર્બનથી પકવનારા વેપારીઓને ત્યાં મ્યુનિ.એ પાડ્યા દરોડા

સુરત:  ગુજરાતમાં આ વખતે પ્રતિકૂળ વાતાવરણ અને માવઠાને કારણે કેરીના પાકને નુકશાન થતાં કેરીના ભાવ સામાન્ય કરતા વધુ છે. બજારમાં કેસર કેરી, રત્નાગીરી આફુસ સહિત કેરીઓ માર્કેટમાં વેચાય રહી છે. ત્યારે કેટલાક વેપારીઓ કાચી કેરીને ત્વરિત પકવવા માટે કાર્બન સહિત કેમિકલનો ઉપયોગ કરતા હોય છે. જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી પ્રતિબંધિત છે. છતાં કેટલાક […]

કેલ્શિયમ કાર્બાઈડ તથા અન્ય કુત્રિમ રીતે ફળો પકવતા વેપારીઓ સામે આકરી કાર્યવાહી કરવા આદેશ

નવી દિલ્હીઃ FSSAI એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (વેચાણ પર પ્રતિબંધ અને પ્રતિબંધો) રેગ્યુલેશન, 2011ના પેટા- નિયમન 2.3.5માં જોગવાઈ મુજબ કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે જે ફળોને કૃત્રિમ રીતે પકવવા માટેના એજન્ટ ‘મસાલા’ તરીકે ઓળખાય છે ફળોનું પાકવું એ એક કુદરતી ઘટના છે જે ફળોને ગ્રાહકો માટે ખાદ્ય, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવે […]

કેન્દ્ર સરકાર રિટેલ ટ્રેડ પોલીસી લાવશે, વેપારીઓને ક્રિડિટ-લોન મેળવવામાં સરળતા રહેશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિટેલ ટ્રેડ પોલીસી લાવવાની યોજના બનાવી રહી છે, જેના દ્વારા મુખ્યત્વે ફિજીકલ સ્ટોર ધરાવતા છૂટક વેપારીઓ માટે વ્યવસાય કરવાનું સરળ બનશે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના જોઈન્ટ સેક્રેટરી સંજીવે કહ્યું છે કે, આ રિટેલ ટ્રેડ પોલિસી […]

દિલ્હીઃ ચીની ઉત્પાદનનો વેપારીઓ બહિષ્કાર કરશે, રાજધાનીમાં 50 હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર

નવી દિલ્હીઃ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) એ 25 ડિસેમ્બરે દિલ્હીમાં ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે એક બેઠક બોલાવી છે, જેને ભારત-ચીન સંબંધોમાં તણાવ વચ્ચે ‘મહાપંચાયત’ નામ આપવામાં આવ્યું છે. સીટીઆઈના અધ્યક્ષ બ્રિજેશ ગોયલનો દાવો છે કે, આ બેઠકમાં દિલ્હીના ઈન્ડસ્ટ્રી એસોસિએશનના તમામ વેપારીઓ અને પદાધિકારીઓ ભાગ લેશે. જેમાં પાટનગરના વેપારીઓ ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code