1. Home
  2. Tag "train passengers"

ટ્રેનના યાત્રીઓને રહાત – હવે જનરલ ડબ્બા સામે ‘ઇકોનોમી મીલ’ સ્ટોલની અપાશે સુવિધા, 20 રૂપિયામાં ભોજન, 3 રૂપિયામાં મળશે પાણી

દિલ્હીઃ- ભારતીય રેલ્વે દ્રારા યાત્રીઓ માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવતી હોય છે ત્યારે હવે સામાન્ય નાગરિકો કે જેઓ જનરલ કોચમાં મુસાફરી કરતા હોય છે તેમના માટે રેલ્વેએ રાહતના સમાચાર આપ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારતીય રેલ્વે  ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરોને ખાવા-પીવાની કિંમતોમાં રાહત આપવાનું નક્કી કર્યું છે. હવેથી સ્ટેશનના પ્લેટફોર્મ પર જ જનરલ કોચની […]

ટ્રેનના યાત્રીઓને રાહત – એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસની ટ્રેનોના ભાડામાં 25 ટકા ઘટાડો થશે

દિલ્હીઃ- ટ્રાનમાં યાત્રા કરનારા લોકો માટે મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે. રેલ્વે બોર્ડ દ્રારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે પ્રમાણે આગામી દિવસોમાં રેલ્વેના એસી ચેર કોચના ભાડામાં યાત્રીઓને મોટી રાહત આપવામાં આવશે. પ્રાપ્ત વિગત પ્રમાણે બોર્ડે કહ્યું છે કે વંદે ભારત સહિત તમામ ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code