1. Home
  2. Tag "transportation"

પ્રયાગરાજઃ મૌની અમાવસ્યા મહાકુંભનું સૌથી મહત્વપૂર્ણ સ્નાન,5 દિવસ વાહન વ્યવહાર બંધ રહેશે

પ્રયાગરાજઃ 29 જાન્યુઆરીના રોજ મહાકુંભના સૌથી મહત્વપૂર્ણ સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યાની સફળતાપૂર્વક પૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. દેશના વિવિધ ભાગોમાંથી આવતા શ્રદ્ધાળુઓ અને વિદેશી યાત્રાળુઓને સલામત પરિવહન પૂરું પાડવા માટે, પ્રયાગરાજ કમિશનરેટ અને મેળા વિસ્તારને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવશે. પાંચ દિવસ માટે શહેર અને મેળામાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. […]

તો આ દેશમાં આજે પણ લોકો અવર-જવર માટે ઘોડાનો ઉપયોગ કરે છે,જાણો આ જગ્યા વિશે

દરેક લોકો એવું વિચારતા હોય છે કે તેને સમય પ્રમાણે ફરવા માટે ગાડી જોઈએ, રહેવા માટે સારુ ઘર જોઈએ, અને સારા પ્રમાણમાં આવક જોઈએ. આવા મોડર્ન સમયમાં આજે પણ એક એવી જગ્યા છે કે જ્યાં આજે પણ લોકો માલસામાનના પરિવહન માટે, તથા પોતાની અવર-જવર માટે ઘોડાનો ઉપયોગ કરે છે. મંગોલિયા દેશના લોકો એટલે કે વિચરતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code