1. Home
  2. Tag "travel"

શું તમે નવા વર્ષમાં ગોવા જવા માંગો છો, તો બજેટથી લઈને આટલી બાબતોનું આપશો ખાસ ધ્યાન તો પ્રવાસ બનશે સરળ

જો તમે ફરવાના શોખીન છો તો તમારે ફરવા વિશેની ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈે,ડિસેમ્બર મહિનામાં દરેક વ્યક્તિ ફરવા જવાનું પ્લાન કરે છે, આવી સ્થિતિમાં કેટલાક લોકો ક્રિસમસ પર ફરવા આવે છે તો કેટલાક લોકો નવા વર્ષ પર ફરવાનું પ્લાન કરે છે. નવા વર્ષ પર આવા ઘણા પ્રખ્યાત સ્થળો છે સા. ડિસેમ્બર મહિનામાં ગોવા પ્લાનિંગ કરવાનું […]

ટ્રેનમાં ટિકીટ વિના મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી એક વર્ષમાં રૂ. 100 કરોડથી વધુનો દંડ વસુલાયો

દિલ્હીઃ દેશમાં લોકડાઉન બાદ રેલવે વ્યવહાર કેટલાક નિયંત્રણો સાથે શરૂ કરવામાં આવી હતી. દરમિયાન એક વર્ષના સમયગાલામાં ટીકીટ વિના મુસાફરી કરનારા પ્રવાસીઓ અને વેઈટીંગ ટીકીટ ઉપર પ્રવાસ કરનારા હજારો પ્રવાસીઓને ઝડપી લઈને તેમની પાસેથી 100 કરોડથી વધારેનો દંડ વસુલવામાં આવ્યો હતો. કોરોનાને પગલે વેઈટ લીસ્ટમાં નામ ધરાવતા પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી ન […]

કોરોના મહામારીમાં ટ્રેનના AC કોચમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા ઘટીઃ રેલવે મંત્રી

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વર્ષ 2020-21 દરમિયાન ટ્રેનોમાં એસી કોચમાં 70 ટકા મુસાફરો ઓછા થયા હતા. તેમ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું હતું.  આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રેલવે ટિકિટ પર બંધ કરાયેલી છૂટ હાલમાં શરૂ કરી શકાય નહીં. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, “2019-20માં એસી […]

અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા ચેકિંગ ઝૂબેશ, ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરતા 48281 પ્રવાસીઓ પકડાયાં

અમદાવાદઃ ટ્રેનોમાં વગર ટિકિટે મુસાફરી કરતાં પ્રવાસીઓને પકડવા માટે પશ્વિમ રેલવે દ્વારા નવેમ્બર મહિના દરમિયાન અભિયાન આદરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ ડિવિઝન દ્વારા એક મહિનામાં 48281 મુસાફરોને પકડીને દંડ પેટે રૂપિયા 19 કરોડની વસુલાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેનમાં ટિકિટ વગર કે અનઓથોરાઈઝ્ડ વેન્ડર પાસેથી અમાન્ય ટિકિટના મુસાફરોને ઝડપી પાડવા અમદાવાદ ડિવિઝનના કોમર્શિયલ વિભાગે […]

ટૂંક સમયમાં તમે કરી શકશો વિદેશ યાત્રા,વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સેવા થશે શરુ – કેન્દ્ર

વર્ષના અંત સુધી શઈ શકશે વિદેશની યાત્રા સંપૂર્ણ ફ્લાઈટ સેવા શરુ કરવા જઈ રહ્યું છે કેન્દ્ર દિલ્હીઃ- કોરોનાને લઈને કેટલીક ફ્લાઈટ સેવા રદ થી હતી,વિદેશ યાત્રાઓ પર પ્રતિબંધ લાગ્યો હતો જો કે હવે વિદેશયાત્રા કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે બુધવારે જણાવ્યું હતું કે આ […]

જો તમે પણ મહારાષ્ટ્રની મુલાકાતે જવાના છો તો અહીં આ ઐતિહાસિક સ્થળો જોવાનું ભૂલશો નહીં

મહારાષ્ટ્ર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ ઐતિહાસિક સ્થળો જોવાનું ભૂલશો નહીં આ સ્થળો તમને ગમી જાય એવા છે ઐતિહાસિક મરાઠા સામ્રાજ્યનું જન્મસ્થળ, મહારાષ્ટ્ર ભારતના ઇતિહાસ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. મરાઠાઓની બહાદુરી વિશે બધા જાણે છે. મહારાષ્ટ્રમાં આજે પણ આ સામ્રાજ્યોના રાજાઓ દ્વારા બાંધવામાં આવેલા કિલ્લાઓ, ગુફાઓ, કબરો અને બીજા ઘણા બધા છે, […]

તેલંગાણા ફરવા જવું છે? તો આ રહી ફરવાલાયક સ્થળોની જાણકારી

તેલંગાણામાં આ છે ફરવાલાયક સ્થળ પ્રવાસીઓને હોય છે પહેલી પસંદ અનેક રીતે સુંદર છે તેલંગાણા તેલંગાણા રાજ્ય આંધ્ર પ્રદેશમાંથી અલગ થઈને બન્યું છે.વર્ષ 2009માં ભારત સરકારે તેલંગાણાને ભારતના અલગ રાજ્ય તરીકે બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. તેલંગાણા પોતાની સંસ્કૃતિ સાથે મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે. આજે અમે તમને જણાવીશું […]

ST બસમાં 21 દિવસમાં 13.96 લાખ લોકોએ મુસાફરી કરતા નિગમને 1.31 કરોડની આવક થઈ

અમદાવાદઃ કોરોનાના કાળ બાદ  એસટી બસમાં ટ્રાફિક વધતા કરોડોની ખોટ કરતું એસટી નિગમ ખોટના ખાડાંમાંથી બહાર નિકળી રહ્યું છે.લોકો કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં પુરાયેલા હોય તેવી સ્થિતિમાંથી બહાર નીકળીને હરવા ફરવાની મોજમાં આવી ગયાં છે. ત્યારે ખાનગી બસોમાં ભાવ વધારાને લઈને લોકોમાં રાજ્યની એસટી બસો વધુ ફેવરિટ બની છે. છેલ્લા 21 દિવસમાં એસટી […]

આ છે એશિયાના સૌથી સસ્તા દેશો, અહીં તમે ઓછા બજેટમાં પણ મુસાફરીનો આનંદ માણી શકો છો

એશિયાના સૌથી સસ્તા દેશો ઓછા બજેટમાં થશે મુસાફરી એશિયા ખંડને વિશાળ પહાડો, જંગલો, રણ, દરિયાકિનારા, તળાવો, સ્વાદિષ્ટ ભોજન અને વિવિધ ભાષાઓનો ટાપુ માનવામાં આવે છે. અહીંનું પ્રવાસન દરેકને પોતાની તરફ આકર્ષવાનું કામ કરે છે. જો તમે પણ ઓછા બજેટમાં સારું પર્યટન કરવા માંગો છો, તો અમે તમને એશિયામાં ઓછા બજેટની મુસાફરી વિશે જણાવીશું. એશિયામાં સૌથી […]

અમિત શાહનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ પાકિસ્તાન અને તેમના હિમાયતીઓને કરારો જવાબ..

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી રવાના થયા છે. પ્રવાતના અંતિમ તબક્કામાં પુલવામાના લેથપોરામાં સીઆરપીએફ કેમ્પમાં જવાનોને સંબોધિત કર્યાં હતા. આ પ્રવાસ દરમિયાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારના ઈરાદા જાહેર કર્યાં છે. એટલું જ નહીં ઈશારામાં પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં બેઠેલા તેમના હિમાયતીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code