1. Home
  2. Tag "tribal students"

આદિવાસી વિદ્યાર્થીઓ માટે NSES ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે તેનો 8મો સ્થાપના દિવસ ઉજવશે

નવી દિલ્હી, 31 માર્ચ 2026: નેશનલ સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ એજ્યુકેશન (NSES) આવતીકાલે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે તેનો 8મો સ્થાપના દિવસ ઉજવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આદિવાસી બાબતોના મંત્રી જુઆલ ઓરામ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આદિજાતિ બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે NESTS દેશભરના આદિવાસી સમુદાયો માટે શૈક્ષણિક તકોને મજબૂત બનાવવાનું ચાલુ રાખે […]

આદિજાતિ વિદ્યાર્થીઓને ખાનગી મેડિકલ, ઈજનેરી કોલેજોમાં ટ્યુશન ફી સહિત રકમ સરકાર આપશે

આદિજાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના નિયમોમાં ફેરફાર, સરકારી ક્વોટા માટે નિયત બેઠકોની ટકાવારીની મર્યાદામાં શિષ્યવૃત્તિ મળશે, વિદ્યાર્થીઓને કોર્સ પૂર્ણ થાય ત્યાં સુધી જે તે સમયની માર્ગદર્શિકા મુજબ લાભ અપાશે ગાંધીનગરઃ આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર કરી રોજગારી મેળવવાની તકોનો લાભ લઇ શકે તે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલી બનાવાઈ છે. આ […]

નવી દિલ્હી ખાતે ગ્રામીણ અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અમિત શાહે સંવાદ કર્યો

નવી દિલ્હીઃ જનજાતીય સમુદાયનું ઉત્થાન અને તેમનું સશક્તિકરણ એ મોદી સરકારની પ્રાથમિકતા છે.મોદી સરકાર 50%થી વધુ વસ્તી ધરાવતા અને ઓછામાં ઓછા 20,000 આદિજાતિ લોકોવાળા પ્રત્યેક તાલુકામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરાવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવી રહી છે.આઝાદી પછીના 6 દાયકાઓ સુધી દેશમાં ફક્ત એક સેન્ટ્રલ ટ્રાયબલ યુનિવર્સિટી હતી, મોદી સરકારે એક દાયકામાં 2 નવી […]

ગુજરાતમાં સરકારી તંત્રની લાપરવાહીથી આદિવાસી વિદ્યાર્થીઓ દોઢ વર્ષથી સ્કોલરશીપથી વંચિત

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે બજેટમાં કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ સરકારના આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓની આળસ અને નબળી કામગીરીને કારણે યોજનાનો લાભથી વંચિત રહેવું પડે છે. સરકાર દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. પણ તંત્રની લાપરવાહીને કારણે છેલ્લા દોઢ વર્ષથી સ્કોલરશીપ ન મળતા ગરીબ આદિવાસી પરિવારના વિદ્યાર્થીઓ આર્થિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code