1. Home
  2. Tag "tribals"

પાલનપુરમાં આદિવાસીઓએની મૌન રેલી, જંગલની જમીનના હક્ક આપવા માગણી

પાલનપુરઃ જંગલ જમીનના અધિકારને લઈને પાલનપુરમાં આદિવાસી સમાજના હજારો લોકો ભેગા થઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા   હાથમાં બેનરો લઈને આદિવાસી બહેનોએ શહેરના રામપુરા ચોકડીથી 5 કિલોમીટર પગપાળા મૌન રેલી કાઢીને  જંગલ જમીન અધિનિયમ 2006 ના પ્રમાણે જંગલ જમીનની માગણી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં વર્ષોથી આદિવાસી લોકો જંગલની જમીનમાં […]

75 વર્ષમાં કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓને મહત્વ ન આપ્યુ: અમિત શાહ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી સ્વિકારી લીધી હોય તેમ સમગ્ર રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન તેમણે દાહોદની મુલાકાત લીધી હતી. અહીં જાહેરસભામાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રકાર કર્યાં હતા. તેમજ 75 વર્ષ સુધી કોંગ્રેસે આદિવાસીઓ માટે કોઈ કાર્ય નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રસંગ્રે અમિત […]

ગુજરાતમાં પેસા’ એક્ટમાં આદિવાસીઓને ગ્રામસભાની સત્તાથી દુર કરી અન્યાય કર્યોઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પાંચ મહિનાનો સમય બાકી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સરકાર આદિવાસી સમાજને અન્યાય કરી રહી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વર્ષ 2017માં પેસા એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે ગ્રામસભાને સત્તા આપવામાં આવી હતી. તેનાથી તેને દૂર કરી દેવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું […]

તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ બાદ હવે ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ સામે આદિવાસીઓનો વિરોધ

વાંસદા :  પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટનો વિરોધ હજી શમ્યો નથી ત્યાં હવે ભારતમાલા પ્રોજેકટના વિરોધ આદિવાસીઓ દ્વારા વિરોધ ઊભો થયો છે. મુંબઈ-દિલ્હી કોરિડોર જે ભારતમાલા અંતર્ગત બનવાની શરૂઆત કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં આદિવાસીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાલા મુંબઈ દિલ્હી કોરિડોરનો સર્વે હાથ ધરાયો છે. જેનો વિરોધ પ્રોજેકટમાં […]

તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે હજારો આદિવાસીઓ ગાંધીનગરમાં ઉમટ્યાં

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આજે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. ગાંધીનગરમાં એકતરફ વિધાનસભા ચાલી રહેલા બજેટ સત્ર અંતિમ તબક્કામાં છે. ત્યારે તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સહિત આદિવાસીઓનાં પડતર પ્રાણ પ્રશ્નો અને માંગણીઓને લઇને કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code