1. Home
  2. Tag "Tuesday"

પ્રધાનમંત્રી મંગળવારે મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને મળશે

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈ જશે જ્યાં તેઓ ફ્રેન્ચ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળશે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 17-19 ફેબ્રુઆરી 2026 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવશે અને ભારત દ્વારા આયોજિત AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેશે, તેમજ મુંબઈમાં પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય શિખર સંમેલન કરશે. […]

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને મળી ઝેડ કેટેગરીની સુરક્ષા

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. મંગળવારે પક્ષ દ્વારા નીતિન નવીનને સત્તાવાર રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાયા બાદ તુરંત જ તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. નીતિન નવીનને હવે ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે, જે અંતર્ગત સીઆરપીએફ કમાન્ડો […]

દિલ્હીમાં ભાજપાની ધારાસભ્ય દળની બેઠક હવે મંગળવારે યોજાશે

નવી દિલ્હીઃ દિલ્હીના લોકોને નવા મુખ્યમંત્રી માટે વધુ રાહ જોવી પડશે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોની આજે (સોમવારે) યોજાનારી બેઠક મુલતવી રાખવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરશે અને તેઓ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપના ધારાસભ્યોની બેઠક હવે મંગળવારે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે પ્રસ્તાવિત ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક હાલ પૂરતી મુલતવી […]

વડનગરમાં મંગળવારે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે

અમદાવાદઃ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત તાનારીરી ગ્રાઉન્ડ ખાતે તા. 24/12/2024ના રોજ સવારે 10.00 કલાકે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે. આ કાર્યક્રમ શ્રમ અને રોજગાર, ખેલ અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના […]

મુંજ્યા બોક્સ ઓફિસ દિવસ 26: હવે ‘બ્રહ્મરાક્ષસ’ કલ્કિ 2898 એડીથી આગળ આવી રહી છે, મુંજ્યાનું મંગળ ભારે

છેલ્લાં કેટલાંક વર્ષો કન્ટેન્ટથી ભરપૂર ફિલ્મો માટે ખૂબ સારા રહ્યાં છે. ધ કેરલા સ્ટોરીથી 12મી ફેલ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કર્યો છે. ફિલ્મની વાર્તાએ દર્શકોને આપોઆપ થિયેટર તરફ આકર્ષિત કર્યા. 2024માં પણ લોકોને એવી જ અનોખી વાર્તા ફિલ્મ ‘મુંજ્યા’માં જોવા મળી હતી. આ નાના બજેટની ફિલ્મે થોડા સમય માટે બોક્સ ઓફિસ પર […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત, મંગળવારે મતદાન યોજાશે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ લોકસભા ચૂંટણી માટે સમગ્ર દેશમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. દેશમાં સાત તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ગુજરાત સહિત 11 જેટલા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. જેનો ચૂંટણીપ્રચાર આજે સાંજે શાંત પડ્યો હતો. ગુજરાતની 25 […]

ક્રિકેટ ટેસ્ટ સીરિઝ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતી કાલથી ટેસ્ટ મેચ શરૂ થશે

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે સિરીઝ જીત બાદ આવતી કાલથી કેપ્ટન રોહીત શર્માની આગેવાનીમાં આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. કેપ્ટન રોહીત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સિરીઝની શરૂઆત કરવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ […]

મંગળવારે આ રીતે પૂજા કરવાથી હનુમાનજીને પ્રસન્ન કરો,બધા દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જશે

કેટલાક હનુમાન ચાલીસનો પાઠ કરે છે અને કેટલાક શ્રી રામના પરમ ભક્ત ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે સુંદરકાંડનો પાઠ કરે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી તેમના ભક્તોના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર કરે છે. તેથી જ તેમને સંકટ મોચક તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળવાર હનુમાનજીની પૂજાનો દિવસ છે. આ દિવસે તેમની પૂજા […]

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે મંગળવારે પીએમ મોદી કરશે સંવાદ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી જાન્યુઆરીના રોજ મંગળવારે સાંજે 4 વાગ્યે તેમના નિવાસસ્થાન, 7 LKM ખાતે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે. ભારત સરકાર બાળકોને ઈનોવેશન, સોશિયલ સર્વિસ, સ્કોલેસ્ટિક, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર અને બહાદુરી એમ છ કેટેગરીમાં તેમની અસાધારણ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરી રહી છે. દરેક પુરસ્કાર […]

દિવાળી અને નૂતન વર્ષ વચ્ચેના પડતર દિવસની સરકારે રજા જાહેર કરતા હવે સળંગ રજાનો લાભ મળશે

ગાંધીનગર:  દિવાળી અને નવા વર્ષ વચ્ચેના પડતર દિવસની રાજ્ય સરકારે જાહેર રજાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં વધુ એક રજા આપી છે. 25 ઓક્ટોબરે સરકારી કચેરીઓમાં રજા રહેશે. 12 નવેમ્બરના બીજા શનિવારના બદલે 25 ઓક્ટોબરે રજા આપી છે. એટલે 12 નવેમ્બરની રજા કપાઈ ગઈ છે. હવે સરકારી કર્મચારીઓને 24, 25, 26 ઓક્ટોબર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code