જુનાગઢના માંગરોળ નજીક યાત્રાળુઓની ખાનગી લકઝરી બસ પલટી જતી બેના મોત
જુનાગઢ, 3 મે 2026: Two killed as pilgrims’ private luxury bus overturns જિલ્લાના માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની એક ખાનગી લકઝરી બસ પલટી ખાતા બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા અનેક યાત્રાળુઓને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની વિગત એવી […]


