રથયાત્રાઃ સરસપુરમાં આજે બે લાખથી વધુ ભક્તો ભોજન લેશે, રૂમભરીને બુંદી-ફુલવડીનો પ્રસાદ તૈયાર
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ભગવાનના મોસાળ સરસપુરમાં તો ભાણેજને આવકારવા માટે સરસપુરવાસીઓ થનગની રહ્યા છે. અને રથયાત્રામાં જોડાયેલા બે લાખથી વધુ ભાવિકો માટે ભોજન માટે 14 રસોડાઓમાં રસોઈ બનાવવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે આજે અષાઢી બીજના દિને ભગવાન […]