સીએમ કેજરીવાલ એ કેન્દ્રને કર્યો આગ્રહ – બ્રિટન માટેની વિમાન સેવા પર 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લગાવવામાં આવે
કેજરિવાલ એ કેન્દ્રને કર્યો આગ્રહ બ્રિટન માટેની ફ્લાઈટનો પ્રતિબંઘ લંબાવવા જણાવ્યું દિલ્હીઃ-કોરોના નવા સ્ટેરનનો ખતરો જોઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને 31 જાન્યુઆરી સુધી બ્રિટનથી દિલ્હી આવતી તમામ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ વધારવા માટેની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે તે ખૂબ મહત્વનું છે. આ સમગ્ર બાબતે સીએમ કેજરિવાલ એ […]