1. Home
  2. Tag "unesco"

UNESCO દ્વારા ભારતની ત્રણ ધરોહરોને શ્રેષ્ઠ શહેરી પુનર્જીવન વારસા તરીકે જાહેર

નવી દિલ્હીઃ UNESCOએ પંજાબના રામબાગ ગેટ અને ઐતિહાસિક સ્થળો, હરિયાણાના ચર્ચ ઑફ એપિફેની અને દિલ્હીના બિકાનેર હાઉસને શહેરી પુનર્જીવન અને વારસા સંરક્ષણ શ્રેણીમાં પુરસ્કારો આપ્યા છે. પંજાબના રામબાગ ગેટ અને ઐતિહાસિક સ્થળોને શ્રેષ્ઠતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે જ્યારે ચર્ચ ઓફ ધ એપિફેની અને બિકાનેર હાઉસને એવોર્ડ ઓફ મેરિટથી નવાજવામાં આવ્યા છે. પીપલ હવેલી, પંજાબના ગુરદાસપુર જિલ્લાના […]

ગુજરાતના ગરબા’ને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરાયો

નવી દિલ્હીઃ કસાને, બોટ્સવાનામાં 5થી 9 ડિસેમ્બર, 2023 સુધી અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે આંતરસરકારી સમિતિની 18મી બેઠક દરમિયાન અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે 2003ના સંમેલનની જોગવાઇઓ હેઠળ યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (આઇસીએચ)ની પ્રતિનિધિ યાદીમાં ‘ગુજરાતના ગરબા’ને અંકિત કરવામાં આવ્યા છે. ગુજરાતના ગરબા એ આ સૂચિમાં જોડાનાર ભારતનું 15મુ આઈ.સી.એચ. તત્વ છે. આ શિલાલેખ […]

કોલકાતામાં દુર્ગા પૂજાની તૈયારીઓ, દુર્ગા પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજાને વૈશ્વિક ઓળખ મળી છે. દર વખતની જેમ આ વખતે પણ દુર્ગા પૂજા માટે થીમ આધારિત પંડાલોને મૂર્તિઓથી સજાવવા લાગ્યા છે. બંગાળની દુર્ગા પૂજાને યુનેસ્કો દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. આ અંતર્ગત આ વખતે દુર્ગા પૂજા પછી ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં ઉત્તમ દુર્ગા મૂર્તિઓ અને પૂજા વિષયોનું પ્રદર્શન યોજવામાં આવશે. આ […]

ભારતની આ ગુફાઓને મળ્યુ છે યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સ્થાન

અજંતાની ગુફાને વર્ષ 1983માં યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવી હતી. અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફોથી વધારે જૂની છે. તે ઘોડાના નાળના આકારમાં પહાડ પર સ્થિત 26 ગુફાઓ છે. તેમાં આવેલી વિહાર ગુફાઓનો ઉપયોગ બૌદ્ધ ધર્મના લોકો કરતા. જ્યારે ચેત્ય ગૃહની ગુફોનો ઉપયોગ ધ્યાન સ્થળ તરીકે થતો હતો. અજંતાની ગુફાઓમાં બુદ્ધની કલાકૃતિઓની સાથે સાથે પ્રાણીઓ, આભૂષણો […]

રશિયાની સૈન્ય કાર્યવાહીમાં યુક્રેનની 53 ઐતિહાસિક ઈમારતોને નુકસાનઃ યુનેસ્કોનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 38 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેનમાં ચારેય તરફ હાલ તબાહીના દ્રશ્યો જોવા મળે છે. દરમિયાન યુનેસ્કોએ દાવો કર્યો છે કે, યુક્રેનમાં યુદ્ધમાં અત્યાર સુધીમાં 53 જેટલી ઐતિહાસિક ઈમારતોને નુકસાન થયું છે. જેમાં 29 ધાર્મિક સ્થળ, 16 ઐતિહાસિક ઈમારતો, ચાર સંગ્રહાલય અને ચાર સમારકનો સમાવેશ થાય છે. […]

યુનેસ્કોમાં ફરીવાર ભારત કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે ચૂંટાયું,ચાર વર્ષ સુધી રહેશે જવાબદારી

યુનેસ્કોમાં ભારતની જવાબદારી વધી કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે ચૂંટાયું ચાર વર્ષ સંભાળશે જવાબદારી દિલ્હી :ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને જણાવ્યું કે,ભારત યુનેસ્કોમાં ફરીવાર ભારત કાર્યકારી બોર્ડનું સભ્ય તરીકે ચૂંટાયું છે. ભારતને વર્ષ 2021-25 માટે એકવાર ફરી યૂનેસ્કોના કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને કહ્યું […]

તેલંગણાઃ કાકતીય રૂદ્વેશ્વર મંદિરનો યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજમાં કર્યો સમાવેશ

હૈદ્રાબાદ: તેલંગણાના કાકતીય રૂદ્વેશ્વર મંદિર એટલે કે, રામાપ્પા મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સમીતીના મળેલા 44માં સત્રમાં આ નિર્ણય લેવાયો છે. અગાઉ ગુજરાતની પાટણની રાણકી વાવ સહિતના ઐતિહાસિક સ્થળોને અગાઉ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતની મેગાસિટી અમદાવાદને પણ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું […]

ગૌરવની વાત: યૂનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં ભારતના આ બે સ્થળો પણ થયા સામેલ

યૂનેસ્કોની વિશ્વ ધરોહરની સૂચિ જાહેર તેમાં ભારતના બે સ્થળનો સમાવેશ કરાયો આ સૂચિમાં ભારતના નર્મદા ઘાટી સ્થિત ભેડાઘાટ – ભમ્હેટાઘાટ અને સતપૂડા ટાઇગર રિઝર્વ સામેલ નવી દિલ્હી: યૂનેસ્કોએ વિશ્વ ધરોહરની સૂચિ જારી કરી છે. અહીંયા ગૌરવપૂર્ણ બાબત એ છે કે આ સૂચિમાં ભારતના બે સ્થળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૂચિમાં ભારતના નર્મદા ઘાટી […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી સભ્ય પદ માટે ફ્રાન્સે કર્યું સમર્થન

ભારત બે  વર્ષીય સત્રમાં અસ્થાયી સભ્ય તરીકે ભાગ લેશે જી 4ના અન્ય દેશોમાં બ્રાઝીલ, જર્મની તથા જાપાનનો સમાવેશ થાય છે  ફ્રાન્સ આ સંગઠનમાં ભારતની સ્થાયી સભ્યતાનું મજબૂત રીતે સમર્થન કરે છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનું સ્થાયી પદ હંમેશા માટે ચર્ચાનો વિષય રહ્યો છે.  હવે ભારતના મિત્ર ફ્રાન્સે પણ આ બાબતે ભારતને તેમનું સમર્થન આપ્યું […]

કર્ણાટકના હમ્પીમાં વિષ્ણુ મંદિરના સ્તંભને પાડનારાઓને મળી અનોખી સજા

કર્ણાટકના બેલ્લારીમાં આવેલા હમ્પીના વિષ્ણુ મંદિરના સ્તંભને પાડનારાઓને હોસાપેટની અદાલતે અનોખી સજા ફટકારી છે. આ મામલામા પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. તેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ ઘોષિત કર્યું છે. અદાલતે દોષિતોને આદેશ આપ્યો છે કે તેઓ તેમના દ્વારા પાડવામાં આવેલા પિલર્સ પર ફરીથી નક્શી કામ કરે. અદાલતે દરેક વ્યક્તિ પર 70 હજારનો દંડ પણ ફટકાર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code