1. Home
  2. Tag "unhrc"

‘જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતું અને રહેશેઃ UNHRCમાં ભારતનો પાકિસ્તાનને જવાબ

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC) ખાતે 7-18 નવેમ્બર દરમિયાન યુનિવર્સલ ટાઈમલી રિવ્યુ (UPR) વર્કિંગ ગ્રૂપના 41મા સત્રને સંબોધિત કરતા, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મંચ પર કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો અને રહેશે. તેમણે […]

આંતકની ફેકટરી ચલાવતું પાકિસ્તાન માનવાધિકારની વાત કરે તે માત્ર દેખાડો છે, UNHRCમાં ભારતનો પાક.ને આકરો જવાબ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, પાકિસ્તાન યુએનની યાદીમાં સામેલ આતંકવાદીઓને આશ્રય આપે છે, આમ આતંકવાદની ફેક્ટરીઓ ચલાવતુ પાકિસ્તાન ભારતીય લોકોના માનવાધિકારો વિશે ચિંતા વ્યક્ત કરે તે છેતરપિંડી સમાન છે. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. આવી સ્થિતિમાં માનવાધિકાર પરિષદ તેની શક્તિઓનો ઉપયોગ કરે […]

ભારે બહુમતથી જીત બાદ ભારત છઠ્ઠીવાર UNHRCનું સભ્ય બન્યું

ભારત છઠ્ઠીવાર UNHRCનો સભ્ય બન્યું ભારે બહુમતીથી મળેલી જીત ભારત છઠ્ઠીવાર ભારે બહુમતીથી UNHRC માટે ફરીથી ચૂંટાઇ આવ્યું છે નવી દિલ્હી: ભારત ફરીથી હવે UNHRCનું સભ્ય બનવાનું બહુમાન મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 2022-24ના કાર્યકાળ માટે ભારતની ફરીથી પસંદગી થઇ છે. ગુરુવારે ભારતે સન્માન, સંવાદ અને સહયોગના માધ્યમથી માનવાધિકારોના પ્રચાર અને સંરક્ષણ માટે કામ […]

UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર, કહ્યું – પાકિસ્તાન આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર નીતિ લાવે

UNHRCમાં ભારતે પાકિસ્તાનનો ઉઘડો લીધો પાક. પહેલા આતંકવાદને નાબૂદ કરવા માટેની નીતિ લાવે પાકિસ્તાને તેના દેશની કથળતી સ્થિતિ પર ધ્યાન આપવું જોઇએ નવી દિલ્હી: UNHRCમાં ભારતે પાકિસ્તાનનો ઉઘડો લીધો હતો. ભારતે કહ્યું હતું કે, જમ્મૂ કાશ્મીરનો સમગ્ર વિસ્તાર, જેમાં PoK પણ સામેલ છે. તે ભારતનો ભાગ છે અને હંમેશા તેનો અભિન્ન ભાગ રહેશે. ભારતે પાકિસ્તાનને […]

UNHRC: ભારતે પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું – આતંકીઓને ખુલ્લુ સમર્થન આપવા માટે પાકિસ્તાન જાણીતું છે

UNHRCની બેઠકમાં ભારતે પાકિસ્તાન પર નિશાન સાધ્યું આતંકીઓને ખુલ્લુ સમર્થન આપવા માટે પાકિસ્તાન જાણીતું છે પાકિસ્તાન શીખ, હિંદુ સહિતના અલ્પસંખ્યકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ નિવડ્યું છે નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 48માં સત્રમાં ભારતે પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે બરોબરનું ઘેર્યુ હતું અને તેના પર નિશાન સાધ્યું હતું. ભારતે કહ્યું હતું કે, પાકિસ્તાન એક એવો દેશ […]

UNHRC બેઠકમાં આતંકવાદથી લઇને ધર્મપરિવર્તન સહિતના મુદ્દે ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધુ

આતંકવાદથી લઇને ધર્મપરિવર્તન સુધી ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધુ પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ જવાબદાર ઠેરવવામાં આવે પાકિસ્તાનમાં જબરદસ્તીથી થતું ધર્મ પરિવર્તન હવે સામાન્ય બની ગયું છે નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં ભારતે આતંકવાદ સહિત અનેક મુદ્દે પાકિસ્તાનને આડે હાથ લીધુ હતું. આતંકીઓને કરાતી આર્થિક સહાય પર પાકિસ્તાન પર પ્રહાર કરતા ભારતે કહ્યું […]

UNHRCમાં ભારતે પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું – પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી બની ચૂક્યું છે

UNHRCમાં ભારતે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની પોલ ખોલી નાંખી પાકિસ્તાની નેતાઓએ સ્વીકાર્યું કે તેમનો દેશ આતંકીઓનું કારખાનું બની રહ્યો છે: સેક્રેટરી પાકિસ્તાન કોઇને કોઇ રીતે ભારતની છબી ખરાબ કરવા પ્રયત્ન કરતું રહે છે નવી દિલ્હી: ભારતે ફરી એક વખત પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. ભારતે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ-UNHRCમાં આતંકવાદને મુદ્દે ફરી એકવાર પાકિસ્તાનને ઝટકો […]

બલૂચિસ્તાન-ખૈબર પખ્તૂનખ્વાંમાં અત્યાચાર કરનાર પાકિસ્તાને UNHRCમાં કાશ્મીરમાં માનવાધિકાર ભંગનો લગાવ્યો આરોપ

યુએનએચઆરસીમાં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો કાશ્મીરમાં માનવાધિકારોના ભંગનો લગાવ્યો આરોપ સંયુક્ત તપાસ સમિતિની રચનાનો પણ કર્યો અનુરોધ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ છે કે કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. યુએનએચઆરસી માનવાધિકાર ઉલ્લંઘન પર ધ્યાન આપે. અમે સંયુક્ત તપાસ સમિતિની રચનાની માગણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code