1. Home
  2. Tag "Union Home Ministry"

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની આશંકા: 50 હજાર જવાનો સાથેનો ફુલપ્રૂફ પ્લાન તૈયાર

નવી દિલ્હી, 6 જૂન 2026: જમ્મુ-કાશ્મીરમાં આગામી ૩ જુલાઈથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે યાત્રાને સંપૂર્ણપણે સુરક્ષિત અને નિર્વિઘ્ન બનાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક અભેદ્ય અને ‘ફુલપ્રૂફ’ સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે. ખુફિયા એજન્સીઓના ઇનપુટ્સ અનુસાર, કાશ્મીર ઘાટીમાં આશરે 50 જેટલા વિદેશી (પાકિસ્તાની) આતંકવાદીઓ અને ડઝનબંધ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ […]

ઘૂસણખોરી સામે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ: દેશની સરહદો સીલ કરવા શરૂ થશે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ

નવી દિલ્હી, 22 મે 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે એક મોટી જાહેરાત કરતા સ્પષ્ટ કર્યું છે કે સરકાર સરહદ પારથી થતી ઘૂસણખોરી સામે ‘ઝીરો-ટોલરન્સ’ નીતિ અપનાવશે. દેશની આંતરરાષ્ટ્રીય સરહદોને સંપૂર્ણપણે સીલ કરવા અને તમામ ગેરકાયદેસર પ્રવાસીઓને દેશનિકાલ કરવા માટે આ જ વર્ષથી એક વ્યાપક અને અત્યાધુનિક ‘સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવશે. શાહે […]

રાજકોટથી દુબઈ અને બેંગકોકની ફ્લાઇટ્સ શરૂ કરવા રજૂઆત કરાઈ

રાજકોટ, 10 ફેબ્રુઆરી 2026: સૌરાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હિરાસર) ખાતેથી વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય તે ખૂબ જરૂરી છે. આ દિશામાં સક્રિય પ્રયાસોના ભાગરૂપે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક મહત્વપૂર્ણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સની મુખ્ય માંગ […]

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 730 જવાનોએ આત્મહત્યા કરી હોવાના ચોંકાવનારા આંકડાઓ સંસદમાં રજૂ કર્યાં

નવી દિલ્હીઃ અર્ધલશ્કરી દળોના જવાનોમાં આત્મહત્યા કરવાની વૃત્તિ વધી છે. કામના લાંબા કલાકો અને ખૂબ જ ઓછી ઊંઘની મુશ્કેલી જેવી બાબતોને કારણે સૈનિકો માત્ર આત્મહત્યા જ નથી કરી રહ્યા, પરંતુ તેમની સેવા પૂરી થાય તે પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું કે આ વર્ષે 730 જવાનોએ આત્મહત્યા […]

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7 જુલાઇએ પૂર્વોત્તર રાજ્યોની બેઠક બોલાવી, કોરોનાની વર્તમાન સ્થિતિ પર થશે ચર્ચા

કેન્દ્રીય ગૃહ મંત્રાલય પૂર્વોતર રાજ્યો સાથે કરશે બેઠક કોરોનાની વર્તમાન સ્થિતિ પર થશે ચર્ચા સુત્રો દ્વારા આ અંગે અપાઈ માહિતી   દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે પૂર્વોત્તર રાજ્યો અને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠક બોલાવી છે. જેમાં કોવિડ -19 પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code