1. Home
  2. Tag "universities"

લોકસભાની ચૂંટણીને લીધે યુનિવર્સિટીઓમાં ઉનાળું વેકેશનમાં ફેરફાર કરવા અધ્યાપક મંડળે કરી માગ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાશે.આ ચૂંટણીમાં કોલેજો અને યુનિવર્સિટીઓના અધ્યાપકોને પણ કામગીરી સોંપવામાં આવી છે. બીજીબાજુ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં તા.1 મેથી 15મી જુન સુધી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેથી અધ્યાપકોને વેકેશનનો પુરતો લાભ મળી શકશે નહીં એટલે ઉનાળુ વેકેશન તા.9 મેથી 26 જૂન સુધી કરવા અધ્યાપક મંડળે શિક્ષણ મંત્રીને […]

NAAC દ્વારા યુનિવર્સિટીઓને ગ્રેડ આપવા હવે લેવલ સિસ્ટમ પદ્ધતિ અપનાવાશે

અમદાવાદઃ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિશન કાઉન્સિલ (NAAC) દ્વારા યુનિવર્સિટીઓને તેના રિસર્ચ અને પરફોમન્સને આધારે ગ્રેડ આપવામાં આવતો હોય છે. હવે યુનિવર્સિટીઓને ગ્રેડેશનને બદલે લેવલ સિસ્ટમને આધારે ગ્રેડ આપવામાં આવશે. એટલે કે હવે A ગ્રેડ મેળવવા સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓની ભાગદોડ ખતમ થશે. આ ઉપરાંત વન નેશન વન ડેટા પ્લેટફોર્મ એટલે કે NAACની વેબ સાઈટ પરથી […]

યુનિવર્સિટીઓમાં કાર્યકારીના સ્થાને કાયમી કૂલપતિની નિમણૂંકો ટૂક સમયમાં કરાશે

રાજકોટઃ રાજ્યમાં 16 જેયલી સરકારી યુનિવર્સિટીઓમાંથી  ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં કાયમી કૂલપતિઓ છે. જ્યારે બાકીની તમામ યુનિવર્સિટીઓમાં કાર્યકારી કૂલપતિઓ ફરજ બનાવી રહ્યા છે. કાયમી કૂલપતિઓ ન હોવાથી યુનિવર્સિટીઓના વહિવટમાં મુશ્કેલી પડી રહી છે. કાર્યકારી કૂલપતિઓ મહત્વના નિર્ણયો લઈ શકતા નથી. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જે […]

એમફિલ હવે માન્ય ડિગ્રી નહીં, યુનિવર્સિટીઓને આ કોર્સમાં પ્રવેશ નહીં આપવા નિર્દેશ

નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને એક નોટિફિકેશન બહાર પાડીને વિદ્યાર્થીઓને એમફિલ ડિગ્રી કોર્સમાં પ્રવેશ ન લેવાની સલાહ આપી છે કારણ કે તે હવે માન્ય ડિગ્રી નથી. કમિશને યુનિવર્સિટીઓને ચેતવણી આપી છે કે તેઓએ એમફિલ પ્રોગ્રામમાં પ્રવેશ ન આપવો જોઈએ કારણ કે તે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે અમાન્ય છે. આપવામાં આવેલ એમફીલ ડિગ્રી 2022 માં જારી […]

ગુજરાતની 11 યુનિવર્સિટીઓમાં રજિસ્ટ્રાર તરીકે અધ્યાપકોને સ્થાને ક્લાસવન અધિકારીઓ મુકાશે

અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત 11 જેટલી સરકારી યુનિર્સિટીઓમાં હવે રજિસ્ટ્રાર તરીકે શિક્ષણવિદો યાને અધ્યાપકોને સ્થાને આઈએએસ અધિકારીઓને નિમવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગે હાલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડમિક કાઉન્સિલની રચના કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.  ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ 1 મહિનાના સમયગાળામાં જ BOM અને ECના સભ્યોના […]

રાજ્યની યુનિવર્સિટીઓ, કોલેજોમાં “કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક” લાગુ કરાશે

 અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવા સંદર્ભે આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કની અમલવારી થકી તા. 15મી જૂન 2023થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે. શિક્ષણ વિભાગ દ્વારા […]

નવી શિક્ષણ નીતિના અમલના મુદ્દે સરકારે સ્પષ્ટતા ન કરતા યુનિવર્સિટીઓની હાલત કફોડી

અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગના અસ્પષ્ટિકરણની નીતિને કારણે યુનિવર્સિટીઓ અવઢવભરી સ્થિતિનો સામનો કરી રહી છે. તમામ યુનિવર્સિટીઓમાં વિજ્ઞાન, વિનિયન અને વાણિજ્ય વિદ્યાશાખાઓ સહિત પ્રવેશની કાર્યવાહી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે નવી શિક્ષણ નીતિનો અમલ કેવી રીતે કરવાનો છે, તે અંગે હજુ […]

પાકિસ્તામાં ભારે વિરોધ બાદ યુનિવર્સિટીમાં હોળીની ઉજવણી પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેવાયો

દિલ્હી : પાકિસ્તાને જોરદાર વિરોધ બાદ યુનિવર્સિટીઓમાં હોળી પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન પાછું ખેંચી લીધું છે. પાકિસ્તાનના હાયર એજ્યુકેશન કમિશન (HEC) એ ગુરુવારે આ સંબંધમાં એક પત્ર જારી કરીને આ જાણકારી આપી છે. HEC દ્વારા અગાઉ હોળીની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કાયદે આઝમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 12 જૂને કેમ્પસમાં હોળીની ઉજવણી કરી અને આ […]

ગુજરાતની યુનિવર્સિટીઓમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવા ABVP સરકાર પર દબાણ લાવશે

ભાવનગરઃ રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓમાં 7 કુલપતિ, 22 ઉપકુલપતિ, 4 રજીસ્ટ્રાર, 4 પરીક્ષા નિયામક, ઉપરાંત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે.  ખાલી જગ્યા ભરવા અને ભરતી પ્રક્રિયાને વેગ આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતમાં હવે આખું વર્ષ અભિયાન ચલાવશે. તાજેતરમાં ભાવનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન યોજાયું હતું જેમાં સરકારી યુનિવર્સિટીઓમાં […]

ગુજરાતમાં તમામ યુનિવર્સિટીઓમાં જનરલ નોલોજનો વિષય દાખલ કરાશેઃ જીતુ વાઘાણી

અમદાવાદ:  સ્નાતક થયા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં લાગી જતાં હોય છે. ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરિક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટી કક્ષાએ સામાન્ય જ્ઞાન વિષય સામેલ કર્યો છે. આ અંગેની જાણકારી રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code