ઊંઝા સહિત APMCમાં વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
જીએસટીના વિરોધમાં દેશભરના વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરી, ઊંઝા યાર્ડમાંથી ખેડૂતો ઈસબગુલ વેચ્યા વિના પરત ફરી રહ્યા છે, પહેલા ઈસબગુલ સીડ પર કોઈ ટેક્સ નહોતો, હવે 5 ટકા જીએસટી વસુલવામાં આવે છે મહેસાણાઃ ઈસબગુલ સીડ પર પહેલા ક્યારેય વેટ કે કોઈ ટેક્સ લાગતો નહોતો પણ હવે જીએસટી 5 ટકા લગાવાતા ઈસબગુલના દેશભરના વેપારીઓએ ખરીદી બંધ […]


