1. Home
  2. Tag "UP Government"

યુપી સરકારનો મોટો નિર્ણય,સ્વતંત્રતા દિવસ પર શાળા,કોલેજ અને ઓફિસ બંધ નહીં રહે 

યુપી સરકારનો મોટો નિર્ણય સ્વતંત્રતા દિવસ પર નહીં હોઈ છૂટી શાળા, કોલેજ અને ઓફિસ બંધ નહીં રહે લખનઉ:2022ના સ્વતંત્રતા દિવસ પર ઉત્તરપ્રદેશમાં કોઈ ‘હોલિડે’ નહીં હોય.મતલબ કે સ્વતંત્રતા દિવસ પર ઉત્તર પ્રદેશમાં કોઈપણ શાળા, કોલેજ, યુનિવર્સિટી, સરકારી કે બિનસરકારી ઓફિસ અને બજાર બંધ રહેશે નહીં. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશભરમાં ઉજવણી કરવામાં […]

ઘાર્મિક જુલૂસ નીકાળવા મામલે યુપી સરકાર સખ્ત – શાંતિ જળવાશે તેની ગેરેંટી આપવી પડશે, શસ્ત્ર પ્રદર્શન પણ નહી કરી શકાય

ઘાર્મિક રેલી નીકાળવા મામલે યુપી સરકાર સખ્ત બની ઘાર્મિક રેલીમાં શાંતિ જળવાય તેની આપવી પડશે ગેરેંટી લખનૌઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ઘાર્મિક જૂલુસ નિકાળવા મામલે રાજ્ય સરકાર સખ્તી અપવાની રહી છે ત્યારે ઉત્તર પ્રદેશની સરકારે પણ મામલે સખ્ત વલણ અપનાવન્યું છે. રામનવમીના દિવસે થયેલી હિંસા અને સામાજિત તણાવને જોતા ઘાર્મિક જુલબસલ નિકાળવા મામલે નવા દિશા નિર્દશ […]

યુપીના સીએમ યોગી બાદ હવે યુપી સરકારનું પણ ટ્વિટર એકાઉન્ટ થયું હેક

યુપી પર સતત સાયબર હુમલાની ઘટના યાગી બાદ હવે સરકારનું ટ્વિટક એકાઉન્ટ હેક થયું લખનૌઃ- છેલ્લા ઘણા દિવસથી પ્રતિષ્ઠિત સંસ્થાનો હેકર્સના નિશાન પર જોવા મળી રહ્યા છે,હવામાન વિભાગનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ હતુ ત્યાર બાદ ઉત્તરપ્રદેશના સીેમનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું જો કે હવે ઉત્તરપ્રદેશ સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક થવાની ઘટના સામે આવી છે. […]

યુપી સરકારનો રમુજભર્યો તર્ક – પાકિસ્તાનથી આવતી હવા પ્રદૂષણ ફેલાવે છે, તો સુપ્રીમે સામે આ જવાબ આપ્યો

સુપ્રીમ કોર્ટમાં વાયુ પ્રદૂષણને લઇને થયેલી સુનાવણી દરમિયાન રમુજ સર્જાઇ યુપી સરકારે રમુજી તર્ક આપ્યો કે પાકિસ્તાનથી આવતી હવા પ્રદૂષણ ફેલાવે છે તો સુપ્રીમે કહ્યું કે તો શું તમારે હવે પાકિસ્તાનના ઉદ્યોગો પણ બંધ કરાવવા છે? નવી દિલ્હી: દિલ્હી-NCRમાં ભયજનક સ્તરે વાયુ પ્રદૂષણનો ખતરો સતત વધી રહ્યો છે. આજે વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમમાં વધુ એક […]

લખીમપુર હિંસા: સુપ્રીમની યુપી સરકારને લપડાક, ઘટનાસ્થળે હજારો ખેડૂતો છતાં માત્ર 23 પ્રત્યક્ષદર્શી જ કેમ?

લખીમપુર હિંસા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમે યુપી સરકારને તતડાવી ઘટનાસ્થળે હજારો ખેડૂતો હતા છતાં માત્ર 23 પ્રત્યક્ષદર્શી જ કેમ? દરેક પ્રત્યક્ષદર્શી સાક્ષીની સુરક્ષા માટેનો આદેશ પણ સુપ્રીમે આપ્યો નવી દિલ્હી: લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા હતા ત્યારે આ મામલે દાખલ થયેલી જાહેર હિતની અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટમાં આઝે સુનાવણી […]

ઉત્તર પ્રદેશમાં સરકારી બાબુઓ હવે બિઝનેસ ક્લાસમાં નહીં કરી શકે મુસાફરી, યોગી સરકારે ખર્ચ ઘટાડવા લીધો નિર્ણય

ખર્ચ ઘટાડવા માટે યોગી સરકારનો મહત્વનો નિર્ણય હવે સરકારના બાબુઓ બિઝનેસ ક્લાસમાં હવાઇ મુસાફરી નહીં કરી શકે નવી ગાડીઓ લેવા પર પણ રોક નવી દિલ્હી: યોગી સરકાર સતત વધી રહેલા ખર્ચથી ચિંતિત છે. તેથી હવે યોગી સરકારે બિનજરૂરી ખર્ચ ઘટાડવાનો નિર્ણય લીધો છે. સરકાર અનુસાર કોરોના મહામારીનો સામનો કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર પર આર્થિક […]

યોગી સરકાર એક્શનમાં: દિલ્હીમાં રોહિંગ્યાઓનો કેમ્પ તોડી 150 કરોડની ગેરકાયદે જમીન ખાલી કરાવી

યોગી સરકારનું ગેરકાયદે કબ્જા કરેલી સરકારી જમીનને સાફ કરવાનું અભિયાન યોગી સરકારે દિલ્હીમાં રોહિંગ્યાઓના કેમ્પ પર બુલડોઝર ચલાવ્યું બુલડોઝર ચલાવીને રૂ.150 કરોડની જમીન ખાલી કરાવી છે નવી દિલ્હી: હાલમાં ઉત્તરપ્રદેશની યોગી સરકાર પ્રદેશમાં જ નહીં ક્યાંય પણ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જા વિરુદ્વ અભિયાન ચલાવી રહી છે. હવે સરકારે પાડોશી રાજ્ય દિલ્હીમાં રોહિંગ્યાઓનો કેમ્પ પર […]

લખનઉમાં આંબેડકર સ્મારક બનાવશે યોગી સરકાર, બાબાસાહેબની 25 ફૂટ ઉંચી પ્રતિમા થશે સ્થાપિત

આગામી ચુંટણીને લઇ ભાજપ દ્વારા દલિતોને રીઝવવાના પ્રયાસ યોગી સરકાર લખનઉમાં બનાવશે આંબેડકર સ્મારક બાબાસાહેબની 25 ફૂટ ઉંચી પ્રતિમા સ્થાપિત કરાશે લખનઉ : આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દલિતોને રીઝવવા માટે મોટો દાવ રમવાની તૈયારી કરી રહ્યું છે. યોગી સરકાર ટૂંક સમયમાં લખનઉમાં આંબેડકર સ્મારક બનાવવા જઈ રહી છે. એક અંદાજ મુજબ આ સ્મારક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code