લખનૌમાં પોલીસની બંદૂક બોલી, કુખ્યાત ગુનેગાર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
લખનૌઃ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદના થપથ ગ્રહણ કરે તે પહેલા જ રાજધાની લખનૌમાં પોલીસની બંદુક બોલી હતી. પોલીસે કુખ્યત ગુનેગાર રાહુલ સિંહને હસનગંજ વિસ્તારમાં એક અથડામણમાં ઠાર માર્યો હતો. રાહુલ સિંહ ઉપર અલીગંજ જ્વેલર્સ લૂંટ કેસનો આરોપ હતો. આ લૂંટ દરમિયાન તેણે એક કર્મચારીની હત્યા પણ કરી હતી. રાહુલ સિંહ ઉપર એક લાખ રૂપિયાનું ઈનામ […]