1. Home
  2. Tag "up"

યુપીના લખનૌમાં લગ્ન સમારંભમાં દીપડો ઘૂસી આવતા દુલ્હા-દુલ્હન જીવ બચાવવા ભાગ્યા

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બુદ્ધેશ્વર વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં યોજાઈ રહ્યો હતો દરમિયાન અચાનક એક દીપડો ધુસી આવતા નાસભાગ મચી ગઈ હતી. વરરાજા કલાકો સુધી પોતાની કારમાં અટવાયેલા રહ્યા હતા, વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પકડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.. સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે આ ઘટના પર સરકારની ટીકા […]

UPના બાગપતમાં મોટી દુર્ઘટના સર્જાઈ: 7ના મોત, 80 ઘાયલ

લખનૌ: ઉત્તર પ્રદેશના બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. અહીં 65 ફૂટ ઊંચા પ્લેટફોર્મની સીડીઓ અચાનક તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ […]

UP આગામી 4 વર્ષમાં ‘એક ટ્રિલિયન ડોલર’નું અર્થતંત્ર બનશે: CM યોગી

લખનૌઃ ઉત્તર પ્રદેશ દિવસનું ઉદ્ઘાટન લખનૌના અવધ શિલ્પ ગ્રામ ખાતે ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું. 24 થી 26 જાન્યુઆરી સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં, મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ વિકાસ અભિયાન (CM YUVA) નું ઈ-પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 25,000 યુવા ઉદ્યોગસાહસિકોને તેમના ઉદ્યોગો […]

UPમાં EDની મોટી કાર્યવાહી, 75 કરોડની સંપત્તિ જપ્ત, જાણો કોના પર કરવામાં આવી કાર્યવાહી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક મોટા મની લોન્ડરિંગ કેસમાં 75.16 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ કરવામાં આવી છે. EDએ મેસર્સ થ્રી સી પ્રમોટર્સ એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ (થ્રી સી પ્રમોટર્સ), મેસર્સ થ્રી સી ઈન્ફ્રાટેક પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય ગ્રુપ કંપનીઓ સામે આ કાર્યવાહી કરી છે. […]

યુપીથી લઈને દિલ્હી-એનસીઆર સુધી બે દિવસ પછી ઠંડીમાં વધારો થશે, પંજાબમાં પારો પહોંચ્યો 3 ડિગ્રી

આ દિવસોમાં દિલ્હી-NCRમાં ઠંડીનો વઘારો થયો છે. હળવો તડકો હોવા છતાં લોકો ધ્રૂજતી ઠંડીથી રાહત અનુભવી રહ્યા નથી. સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેરની અસર વધુ ઘેરી બની રહી છે. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 જાન્યુઆરી સુધી દિલ્હીમાં કોલ્ડવેવની અસર […]

સંભલમાં 1978માં થયેલા રમખાણોની ફાઇલ ફરીથી ખોલવામાં આવશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલમાં 1978માં થયેલા રમખાણોની ફાઇલ ફરીથી ખોલવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્ય સરકારે સાત દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. સંભલ પ્રશાસન અને પોલીસ આ મામલાની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2024 માં વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલ રમખાણો પર નિવેદન આપ્યું હતું. આ પછી, આ દિશામાં કામ ઝડપી બન્યું […]

યુપી સહિત 6 રાજ્યોમાં ભયંકર ઠંડી, ક્યાં સુધી રાહત મળવાની શક્યતા

હાલ ઠંડીમાંથી રાહત મળવાના કોઈ સંકેત દેખાતા નથી. જો કે એકાદ-બે દિવસમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. ભારતના હવામાન વિભાગના તાજેતરના અહેવાલમાં આવા સંકેતો મળી રહ્યા છે. પૂર્વોત્તરના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. તે જ સમયે, ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગોમાં પણ હિમવર્ષા અથવા વરસાદની સંભાવના છે. ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ પણ પડશે. હવામાન કેવું […]

સપાએ કોંગ્રેસ છોડી દીધી! ચૂંટણીમાં યુપીના બે છોકરાઓની જોડી તૂટશે?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી, જેઓ લોકસભા ચૂંટણી 2024માં ઈન્ડિયા એલાયન્સના બેનર હેઠળ એકસાથે ચૂંટણી લડશે, તે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અલગ થઈ શકે છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે તાજેતરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મંચ શેર કર્યો હતો. ત્યારથી અટકળો ચાલી રહી હતી. હવે સપાના પ્રવક્તા ફખરુલ હસન ચાંદે […]

સનાતન ધર્મ દ્વારા જ વિશ્વ શાંતિ સ્થાપિત થઈ શકે છેઃ સીએમ યોગી

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા ધામના અશરફી ભવન આશ્રમમાં આયોજિત ભવ્ય અષ્ટોત્તરસત 108 શ્રીમદ ભાગવત પાઠ અને પંચ નારાયણ મહાયજ્ઞમાં ભાગ લીધો હતો. સીએમ યોગીએ મહાયજ્ઞમાં વૈદિક મંત્રોના જાપ સાથે રાજ્યના લોકોને પ્રસાદ ચઢાવ્યો હતો, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સભાને સંબોધતા કહ્યું કે સનાતન ધર્મ […]

યુપીના શાહજહાંપુરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત

લખનૌઃ શાહજહાંપુર જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં પાંચ લોકોના મોત થયા હતા અને એટલી જ સંખ્યામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. પોલીસે જણાવ્યું કે દુર્ઘટના રાત્રે બરેલી-ઈટાવા રોડ પર બરખેડા જયપાલ ઈન્ટરસેક્શન પાસે સર્જાઈ હતી જ્યારે જિલ્લાના કાંત ટાઉનનો રહેવાસી રિયાજુલ અલી તેના પરિવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code