1. Home
  2. Tag "up"

યુપી દેશનું પાંચમું સૌથી મોટું નિકાસ કરતું રાજ્ય બન્યું,વૈશ્વિક મહામારી છતાં નિકાસમાં 30 ટકાનો વધારો   

યુપી દેશનું પાંચમું સૌથી મોટું નિકાસ કરતું રાજ્ય બન્યું રાજ્યમાંથી રૂ. 1,55,897 કરોડની નિકાસ કરવામાં આવી વૈશ્વિક મહામારી છતાં નિકાસમાં 30 ટકાનો વધારો    લખનઉ:કોરોના કાળના પડકારો અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ રાજ્યે નિકાસ ક્ષેત્રે ઉંચી છલાંગ લગાવી છે.યુપી હવે દેશનું પાંચમું સૌથી મોટું નિકાસ કરતું રાજ્ય બની ગયું છે.નિકાસના ક્ષેત્રમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને […]

બાળકોમાં ગેમની લત બની રહી છે જીવલેણ – યુપીમાં માતા એ પબજી રમવાનું ના પાડતા 16 વર્ષના પુત્ર એ માતાને ગોળી મારીને કરી હત્યા

પબજી રમવાનું નાં કહેતા પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારી બાળકોમાં વધતો ગેમનો ક્રેઝ બની રહ્યો છે જીવલેણ

ઉદ્યોગપતિઓને સમય કાઢીને કાશીની મુલાકાત લેવા માટે પીએમ મોદીએ કરી અપીલ

લખનૌઃ ઉત્તરપ્રદેશની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઔદ્યોગિક પરિયોજનાઓના શિલાન્યાસ સમારોહમાં 80224 કરોડ રૂપિયાના 1406 ઔદ્યોગિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં રાજ્યમાં પાંચ લાખ નવી રોજગારીની તકો ઊભી થવાનો દાવો કરવામાં આવ્યો છે. રોકાણકારોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, યુપી બદલાઈ રહ્યું છે. અહીં જે રોકાણ થઈ રહ્યું છે તે અહીંની યુવા […]

યુપીમાં મહિલા કર્મીઓને  રાહત – હવે સાંજે 7 થી સવારે 6 વાગ્યા સુધી મહિલાઓની  સંમતિ હશે તો જ ફરજ પર રાખવામાં આવશે

યુપીમાં મહિલા કર્મીઓને  રાહત  સાંજે 7 થી સવારે 6 વાગ્યા સુધી મહિલાઓ ફરજ માટે બંઘાયેલી નહી રહે સંમતિ હશે તો જ ફરજ પર રાખવામાં આવશ લખનૌઃ- ઉત્તરપ્રદેશની સરકાર મહિલાઓની સુરક્ષાને લઈને સતર્ક બની છે.મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે હેઠળ હવે મહિલાઓ રાત્રી ડ્યૂટિ માટે બંધાયેલી રહેશે નહી પ્રાપ્ત જાણકારી પ્રમાણે […]

ઉત્તરપ્રદેશઃ શિવપાલ યાદવના સૂર બદલાયા, CM યોગીને ઈમાનદાર અને મહેનતુ કહ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલસિંહ યાદવ વચ્ચે સંબંધમાં ખટાશ આવી હોવાની કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રમાં શિવપાલ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. તેમણે સીએમ યોગીને ઈમાનદાર અને મહેનતુ કહ્યાં હતા. તેમજ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું […]

ઉત્તરપ્રદેશઃ જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુનાવણી પૂર્ણ, ચુકાદો અનામત રખાયો

લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે આજે સ્થાનિક અદાલતમાં સુનાવણી યોજાઈ હતી. કોર્ટે આવતીકાલ સુધી આદેશ અનામત રાખવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરીને તેનો રિપોર્ટ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન હિન્દુ પક્ષે પૂજાની મંજૂરી માંગી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જ્ઞાનવાપી મસ્જિદ મામલે યોજાયેલી સુનાવણીમાં કોર્ટ રૂમમાં […]

ઉત્તરપ્રદેશમાં ભાજપના શાસનમાં 700થી વધારે ધાર્મિક સ્થળોનું પુનઃનિર્માણ કરાયું: સીએમ યોગી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોઈ પણ સાંપ્રદાયિક અથડામણ નહીં થઈ હોવાનો દાવો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યો હતો. તેમજ જ નહીં ભાજપના શાસનમાં 700થી વધારે ધાર્મિક સ્થળોનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી રાજ્યમાં ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી […]

રાજધાનીથી લઈને યુપી સુધી દેશના ઘણા શહેરોમાં CNGના ભાવમાં વધારો

ગાડી ચલાવી થઈ મોંધી ફરી એકવાર વધ્યા CNGના ભાવ દિલ્હીમાં 2 રૂ.નો વધારો દિલ્હી:વાહનના ઈંધણ પર મોંઘવારીની અસરને કારણે ગાડી ચલાવી મોંધી થઈ ગઈ છે.રાષ્ટ્રીય રાજધાનીથી લઈને યુપી સુધી દેશના ઘણા શહેરોમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં વધારો થયો છે. દિલ્હી-એનસીઆરમાં CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. વધેલી કિંમતો આજે  21મી […]

પીએમ મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે નેપાળમાં લુમ્બિનીની એક દિવસીય મુલાકાત લેશે- સાંજે યુપીમાં સીએમ આવાસ પર કરશે ભોજન

પીએમ મોદી એજ સાંજે યુપીના મંત્રીઓ સાથે કરશે બેઠક સાંજ મુખ્યમંત્રી આવાસ પર ભોજન કરશે દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ સોમવારે બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના જન્મસ્થળ નેપાળમાં લુમ્બિનીની એક દિવસીય મુલાકાત લેશે. 2014માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ આ તેમની નેપાળની પાંચમી વખતની મુલાકાત છે. પીએમ ત્યાં માયાદેવી મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ પછી, […]

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિઃ ઈદગાહ મસ્જિદમાં સર્વેની માંગ સાથે કોર્ટમાં અરજી

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ અને તાજમહેલના વિવાદ વચ્ચે ગઈકાલે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે થયેલી તમામ અરજીનો ચાર મહિનામાં નિકાલ લાવવા માટે કોર્ટના આદેશ બાદ આજે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુદ્દે વધુ એક અરજી કોર્ટમાં થઈ હતી. અરજદારે મંદિરની નજીક આવેલી મસ્જિદમાં સર્વે કરાવવાની માગ કરી હતી. કેસની હકીકત અનુસાર શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસના મુખ્ય અરજદાર મનિષ યાદવે મથુરાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code