1. Home
  2. Tag "upvas"

પીએમ મોદીના ઉપવાસ કોંગ્રેસને શંકા! ભાજપનો પલટવાર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ તતા પહેલા 11 દિવસના ઉપવાસ કર્યા હતા. પરંતુ કોંગ્રેસના નેતા વીરપ્પાઈ મોઈલીએ આની સામે શંકા વ્યક્ત કરી અને કહ્યુ છે કે હું જ્યારે મારા ડોક્ટર સાથે મોર્નિંગ વોક પર હતો. ત્યારે તેમણે મને જણાવ્યુ કે એક વ્યક્તિ 11 દિવસના ઉપવાસ કરીને જીવિત રહી શકે નહીં. […]

ચૈત્ર નવરાત્રીના ઉપવાસમાં રાજગરાનો કરો સમાવેશ, દિવસ દરમિયાન મળી રહે છે એનર્જી પેટ નહી રહે ખાલી

રાજગરો સ્વાસ્થ્ય માટે ફઆયદા કારક અનેક બિમારીને થતા અટકાવે છે વા અને સાંધાની તકલીફને દૂર કરે છે પાચનશક્તિ વધુ મજબૂત બનાવે છે શ્રાવણ માસમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે ,જેમાં ભોજનમાં તેઓ ફરાળ લેતા હોય છે,પણ શું તમને ખબર છે કે ઉપવાસમાં શા માટે રાજગરો, મોરૈયો બાફેલા બટાકા એવું બધુ ખવામાં આવે છે? રાજગરાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code