અમેરિકાના ઉચ્ચ આરોગ્ય નિષ્ણાંતે કહ્યું – ‘ભારતમાં રસીકરણ જ કોરોના સંકટનો એક માત્ર ઉપાય ‘
અમેરિકી ડોક્ટરની ભારતને વેક્સિન ઉત્પાદન વધારવાની અપીલ કોરોના સંકચનો એક માત્ર ઉપાય રસીકરણ જણાવ્યો ડો.એન્થોની ફાઉચીએ આપી સલાહ દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,ત્યારે અનેક લોકો દેશની મદદે રપણ આવી રહ્યા છે, જુદા જુદા નિષ્ણાંતો દ્રારા અનેક સલાહ સુચનો આપવામાં આવી રહ્યા છએ આવી સ્થિતિ વચ્ચે અમેરિકાના ટોચના જાહેર આરોગ્ય નિષ્ણાંત ડો. એન્થની […]