1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશમાં રેલી ભરેલી ટ્રક રોડની સાઈડમાં ઝુંપડી પર પલટી, 4 બાળકો સહિત 8ના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હરદોઈ જિલ્લાના મલ્લવાન કોતવાલી વિસ્તારમાં ઉન્નાવ રોડ પર એક રેતી ભરેલી ટ્રક નિયંત્રણ બહાર નીકળી ગઈ અને રસ્તાની બાજુની ઝૂંપડી પર પલટી ગઈ હતી. આ ઘટનામાં ઝૂંપડામાં સૂઈ રહેલા ચાર માસૂમ બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા. મૃતકોમાં દંપતી, તેમના ચાર બાળકો અને એક જમાઈનો સમાવેશ થાય છે. એક બાળકી પણ ઘાયલ […]

ઉત્તર પ્રદેશમાં સાત કેન્દ્રીય મંત્રી તેમની બેઠક ન બચાવી શક્યા

નવી દિલ્હીઃ વર્ષ 2024માં દેશની18મી લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. આ વખતે ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામો ભાજપ માટે વધુ સારા ન હતા. ઉત્તર પ્રદેશમાં I.N.D.I.A ગઠબંધનની સપા-કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ ચૂંટણીમાં ભાજપના સાત કેન્દ્રીય મંત્રીઓને કારમી હારનો […]

ઉત્તરપ્રદેશમાં કાળઝાળ ગરમીને પગલે એક જ દિવસમાં 189 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ગરમીએ કહેર મચાવી દીધો છે. આકરી ગરમીના કારણે મોતનો સિલસિલો અટકતો નથી. રાજ્યમાં એક જ દિવસમાં હીટસ્ટ્રોક અને ગરમીના કારણે 189 લોકોના મોત થયા હતા. જેમાં શનિવારે યોજાનાર મતદાન માટે ચૂંટણી ફરજ પર તૈનાત 19 પોલિંગ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, બિહારમાં પણ 10 મતદાન કાર્યકરોએ […]

ઉત્તરપ્રદેશના સપાના નેતા આઝમ ખાનની મુશ્કેલી વધી, અન્ય કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ડુંગરપુર બસ્તી કેસના અન્ય એક કેસમાં કોર્ટે સપા નેતા આઝમ ખાનને દોષિત જાહેર કર્યા છે. આઝમ ખાન હાલ અન્ય કેસમાં જેલમાં બંધ છે. ડુંગરપુર કોલોની ખાલી કરાવવાના મામલે 12 લોકોએ કેસ દાખલ કર્યો હતો. આમાં આઝમ ખાનને આરોપી બનાવવામાં આવ્યા હતા. રામપુરના ડુંગરપુર બસ્તી કેસના વધુ એક કેસમાં કોર્ટે સપા નેતા આઝમ ખાનને […]

દિલ્હી, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ આગામી બે-ત્રણ દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર

નવી દિલ્હીઃ આકાશમાંથી અગનગોળા વરસાવતી  ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદ અંગે  રાહતના  સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના  મહાનિરેદેશક ડો. મૃત્યુંજય મહાપાત્રાએ  જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શકયતા છે.  તેમજ જૂન થી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં સારો વરસાદ થશે. મધ્ય ભારત અને દક્ષિણી પ્રાયદ્વીપમાં સામાન્ય કરતા વધુ વરસાદ  થશે.  દક્ષિણ પશ્ચિમી ચોમાસા દરમિયાન  106 […]

બંધારણ ધર્મના નામે અનામત આપતું નથી, મુસ્લિમ આરક્ષણ ખતમ થઈ જશે: અમિત શાહ

લખનૌઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશમાં એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ ધર્મના આધારે મુસ્લિમ આરક્ષણ ખતમ કરશે. આપણું બંધારણ ધર્મના આધારે આરક્ષણનું સમર્થન કરતું નથી. તેમણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે તેઓ કહે છે કે તેમણે દેશના ગરીબો માટે ઘણું કામ કર્યું છે. સેનાના વન રેન્ક અને વન પેન્શનની […]

રાહુલ ગાંધીની કુંડળીમાં પીએમનો યોગ નથીઃ કેશવ પ્રસાદ મૌર્ય

લખનૌઃ લોકસભાની ચૂંટણીના તબક્કા જેમ જેમ પસાર થઈ રહ્યા છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો તેજ થઈ રહ્યા છે. એક તરફ પીએમ નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ આકરા પ્રહારો કરી રહી છે, બીજી તરફ ભાજપા દ્વારા રાહુલ ગાંધી પર આક્ષેપ કરી રહ્યાં છે. આ સંદર્ભમાં ભાજપે રાહુલ પર પ્રહાર […]

નોઈડામાં કન્સ્ટ્રક્શન સાઈટના 10મા માળેથી નીચે પટકાતા 3 શ્રમજીવીના મોત

નવી દિલ્હીઃ નોઇડા એક્સ્ટેંશનમાં બાંધકામ સાઇટ્સ પર અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ પરપ્રાંતિય કામદારોના મોત થયા હતા. ત્રણેય બિહારના રહેવાસી હતા. જે બાદ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર અપનાવવામાં આવેલા સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. મૃતકોમાં નાઝીલ અલી (ઉ.વ. 35) અને રાજાબુલ રહેમાન (ઉ.વ. 35)નો સમાવેશ થાય છે. બંને શ્રમજીવીઓ બિસરાખ વિસ્તારમાં નિર્માણાધીન વેરોના હાઇટ્સ સોસાયટીના 10મા […]

લોકસભા ચૂંટણીઃ રાજનાથસિંહે રોડ-શો યોજીને લખનૌ બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ કેન્દ્રીય રક્ષામંત્રી અને ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહએ આજે લખનૌ બેઠક ઉપર પોતાની ઉમેદવારી દાખલ કરી છે. આ પહેલા તેમણે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જોડાયાં હતા. લખનૌ લોકસભા બેઠક ઉપર પાંચમાં તબક્કામાં 20મી મેના રોજ મતદાન યોજાશે. ઉમેદવારી દાખલ કરતા પહેલા રાજનાથ સિંહે દક્ષિણ મુખી હનુમાન મંદિરમાં પુજા-અર્ચના […]

લોકસભા ચૂંટણીઃ સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સવારે અમેઠીના ગૌરીગંજમાં ભાજપના જિલ્લા કાર્યાલય પહોંચ્યાં હતા અને ત્યાંથી રોડ-શો યોજીને કલેક્ટર કચેરી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે પોતાની ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code