1. Home
  2. Tag "uttar pradesh"

દિલ્હી-એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં ભૂકંપનો આંચકો, નેપાળમાં નોંધાયું કેન્દ્ર બિંદુ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં તાજેતરમાં જ ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો હતો અને તેમાં 150થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. આ ભૂકંપના આંચકાની અસર ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળી હતી. દરમિયાન આજે સાંજના 4.16 કલાકે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકો ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓ ભાગ્યા હતા. દિલ્હીને અડીને આવેલા […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત અશરફના સાળા સદ્દામની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગુનેગાર અતિક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામને એસટીએફની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. પોલીસની આગવી પૂછપરછમાં સદ્દામે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. સદ્દામ જ બરેલી જેલમાં બનેવી અશરફને તમામ સુવિધાઓ પહોંચાડતો હતો. તેમજ સાગરિતોને જેલમાં મળવાની વ્યવસ્થા કરી આપતો હતો. જેલ કર્મચારી શિવહરિ અવસ્થી તથા અન્ય કર્મચારીના નામ પોલીસ સમક્ષ જણાવ્યાં હતા, […]

ઉત્તરપ્રદેશઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના સાળાની ફેક્ટરી ઉપર જીએસટીના દરોડા

લખનૌઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. તાજેતરમાં જ આવકવેરા વિભાગની ટીમે તેમના નિવાસસ્થાન સહિત 30 સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં કરોડોની કિંમતની રોકડ અને દાગીના મળી આવ્યા હતા. આઈટીના દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવાની શકયતા છે. હવે જીએસટીની ટીમે આઝામ ખાનના સંબંધી હાજી રિઝવાનની ફેક્ટરી ઉપર જીએસટીએ દરોડા પાડ્યા હતા. […]

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું

લખનઉ: હાલમાં ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદને જોતા ઘણી જગ્યાએ બાળકોની શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. હવે હવામાન વિભાગે પણ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ કે આજે […]

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બહુમાળી ઈમારત ધરાશાયી, બેના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં સવારે એક બહુમાળી ઈમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં ઈમારત ધરાશાયી […]

ઉત્તરપ્રદેશઃ વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શિક્ષિકાએ કર્યો પોતાનો લૂલો બચાવ

લખનૌઃ ઉત્તરપ્રદેશની એક સ્કૂલમાં લઘુમતી કોમના વિદ્યાર્થીને ક્લાસરૂમની અંદર ટીચરે અન્ય વિદ્યાર્થીઓ મારફતે માર મરાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેથી પોલીસે શિક્ષિકા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, એટલું જ નહીં શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ઘર્મના નામે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને ઓવૈસી સહિતના નેતાઓએ […]

ઉત્તરપ્રદેશઃ વિદ્યાર્થીને માર મારવાની ઘટના પાછળનું સત્ય વીડિયો બનાવનારે જાહેર કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુઝફરનગરમાં એક સ્કૂલમાં શિક્ષિકા દ્વારા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ મારફતે માર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વારયલ થયો છે, વિદ્યાર્થી લઘુમતી કોમનો હોવાની સાથે શિક્ષિકા લઘુમતી કોમ વિરુદ્ધ ઉચ્ચારણ કરતા હોવાના દાવા સાથે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને ઔવેસી સહિતના નેતાઓએ ભાજપ અને સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમજ આ વીડિયોને પગલે […]

ઉત્તરપ્રદેશમાં મહિલા સહિત પાંચ માઓવાદીઓ ઝડપાયા, વાંધાજનક દસ્તાવેજ મળ્યાં

લખનઉ: યુપી એન્ટી કરપ્શન સ્ક્વોડ (ATS) એ બલિયા જિલ્લામાંથી પ્રતિબંધિત જૂથ કોમ્યુનિટી પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) સાથે જોડાયેલા પાંચ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ તારા દેવી, લલ્લુ રામ, સત્યપ્રકાશ, રામ મુરત અને વિનોદ સાહની તરીકે થઈ છે. પોલીસે તેમના કબજામાંથી 9 એમએમની પિસ્તોલ, કારતુસ અને માઓવાદી સાહિત્ય પણ જપ્ત કર્યું હતું. સ્પેશિયલ […]

સીએમ યોગીએ કહ્યું- ઉત્તર પ્રદેશ દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નવી ઓળખ બનીને ઉભરી આવ્યું છે

યુપી દેશમાં ઉડ્ડયન ક્ષેત્રની નવી ઓળખ તરીકે ઉભરી આવ્યું  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહી આ વાત  દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય દેશમાં વિકસતા ઉડ્ડયન ક્ષેત્રની નવી ઓળખ તરીકે ઉભરી આવ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વિસ્તરણ કરવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સંખ્યામાં વધારો અને નાગરિક સુવિધાઓના […]

આજે ‘મન કી બાત’નો 103મો એપિસોડ,કાર્યક્રમને લઈને ઉત્તર પ્રદેશમાં બીજેપીએ કરી ખાસ તૈયારીઓ

આજે ‘મન કી બાત’નો 103મો એપિસોડ પીએમ નરેન્દ્ર મોદી કરશે સંબોધન કાર્યક્રમને લઈને ઉતરપ્રદેશમાં ખાસ તૈયારીઓ ભાજપ દ્વારા કરાઈ ખાસ તૈયારીઓ દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 30 જુલાઈએ ફરી એકવાર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરવાના છે. મન કી બાતનો આ 103મો એપિસોડ છે. કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 કલાકે થશે. મન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code