1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશઃ કાનપુરમાં બેંકની બેદરકારી સામે આવી, 42 લાખની રકડ કરમ પલડી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચોમાસાની સિઝનમાં સારો એવો વરસાદ વરસ્યો છે દરમિયાન કાનપુરમાં આવેલી એક બેંકમાં કર્મચારીઓની બેદરકારીથી એક-બે નહીં પરંતુ રૂ. 42 લાખની નોટો પલડી ગઈ હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આરબીઆઈ અને વિજિલેન્સ ટીમે તપાસ કરી છે. એટલું જ નહીં જવાબદાર મનાતા બેંકના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સામાન્ય લોકો પોતાની બચતને સુરક્ષિત રાખવા […]

ઉત્તરપ્રદેશ બાદ હવે ઉત્તરાખંડમાં પણ મદરેસાઓનો કરાશે સર્વે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ગેર માન્યતા પ્રાપ્ત મદરેસાનો સર્વે શરૂ થઈ ચુક્યો છે અને યોગી સરકારના આ નિર્ણયનો અનેક મુસ્લિમ સંસ્થાઓએ વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરાખંડમાં પણ મદરેસાઓના સર્વેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મદરેસાના સર્વેને જરૂરી ગણાવ્યો હતો. ઉત્તરાખંડમાં પણ આગામી દિવસોમાં મદરેસાના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે […]

ઉત્તરપ્રદેશની જેલોમાં એઈડ્સ વકર્યો – બારાબંકી જીલ્લાની જેલમાં HIVના 26 દર્દીઓ મળી આવ્યા

યુપીની જેલોમાં એઈડ્સ વિસ્ફોટ એક સાથે 26 દર્દીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા લખનૌઃ-  દેશભરમાં એક તરફ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે બીજી તરફ મંકીપોક્સના કેસો છે ત્યારે હવે ઉત્તરપ્રદેશના જીલ્લામાંથી એઈડસના કેસો નોંધાતા  ચિંતાનો માહોલ સર્જાયો છે, પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરપ્રદેશ રાજ્યની જેલોમાં HIV ફેલાવાનું જોખમ સતત વધી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં બારાબંકી […]

ઉત્તરપ્રદેશઃ ગણેશજીની મુર્તિની સ્થાપના કરનાર મુસ્લિમ મહિલા ભક્ત સામે મુફ્તીએ ફતવો જાહેર કર્યો

લખનૌઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મુસ્લિમ પરિવાર વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. અલીગઢમાં રૂબી આસિફ ખાન નામની મુસ્લિમ મહિલાએ ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી, જેથી તેમને મૌલાનાઓએ નિશાના બનાવ્યાં હતા. મુસ્લિમ મહિલાએ કહ્યું કે, તે હિંદુઓનો દરેક તહેવાર ઉજવે છે અને આગળ પણ મનાવશે. બીજી તરફ ફતવો જાહેર કરનાર મુફ્તી અરશદ ફારૂકીનું કહેવું છે […]

હવે સીએમ યોગી દિલ્હી NCRની તર્જ પર બનાવશે ‘સ્ટેટ કેપિટલ રિજન – લખનૌ સહીતના જીલ્લાઓ આ યોજનામાં જોડાશે

સીએમ યોગદીનું લોંગ વિઝન હવે દિલ્હી એનસીઆરની તર્જ પર ઉત્તરપ્રદેશના જીલ્લાઓ  લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના પ્રદેશને અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં મોખરે રહ્યા છે, રાજ્યનો સતત વિકાસ તેમના સીએમ બન્યા બાદ જોવા મળી રહ્યો છે ત્યારે હવે સીએમ યોગી પોતાના રાજ્યને દિલ્હી એનસીઆરના તર્જ પર બનાવાવા જઈ રહ્યા છે.નેશનલ કેપિટલ રિજનની તર્જ પર, ‘ઉત્તર […]

અયોધ્યા રામ મંદિરઃ વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ કરાયેલા વૃક્ષોનો ઉછેર કરાશે

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે. મંદિર નિર્માણની કામગીરીના ફોટા સામે આવ્યાં છે. આ ફોટોગ્રાફ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયજીએ જાહેર કર્યાં છે. આ ફોટોગ્રાફમાં મંદિર નિર્માણ અને ગર્ભગૃહના નિર્માણની કામગીરી જોઈ શકાય છે. મંદિર સંકુલમાં વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ વૃક્ષોનો ઉછેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

ગામનું નામ છે ‘દામાદનપુરવા’,એટલે ઉત્તરપ્રદેશનું આ ગામ જમાઈઓથી ભરેલું છે,જાણો રોચક વાત

આપણા ગુજરાતમાં દિકરીના પતિને જમાઈ કહેવામાં આવે છે, હિન્દીભાષી લોકો ‘દામાદ’ કહે છે, અંગ્રેજીમાં લોકો ‘સન-ઈન-લો’ કહેતા હોય છે, એટલે કે દરેક ધર્મમાં, દરેક જગ્યા પર દિકરીના પતિનું સન્માન થતું હોય છે અને તે આપણી હજારો વર્ષ જુની પરંપરા પણ છે તેમ કહી શકાય, પણ આવામાં તે વાત જાણીને લોકો ચોંકી જશે કે ઉત્તરપ્રદેશમાં એક […]

રક્ષામંત્રી રાજનાથસિહં આજથી 3 દિવસની ઉત્તરપ્રદેશની મુલાકાતે -અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી

રક્ષામંત્રી રાજનાથસિહં આજથી 3 દિવસની લખનૌની મુલાકાતે ઉત્તરપ્રદેશના અનેક કાર્યક્રમમાં આપશે હાજરી લખનૌઃ- કેન્દ્રીય ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ આજથી ત્રણ દિવસના ઉત્તરપ્રદેશના પ્રવાસે છે, તેઓ લખનૌમાં અનેક કાર્ય.ક્રમોમાં ઉપસ્થિતિ રહેશે. રાજનાથ સિંહ આજે સાંજે 4.30 કલાકે લખનૌ એરપોર્ટ આવી પહોંચશે. તેઓ અનેક ઉદ્ઘાટન, શિલાન્યાસ અને પ્રતિમા અનાવરણના કાર્યક્રમોમાં ભાગ લેતા જોવા મળશે. રાજનાથ સિંહ લખનૌ […]

ઉત્તરપ્રદેશમાં ભુપેન્દ્ર સિંહ ચૌધરી બન્યા ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ 

ઉત્તરપ્રદેશને મળ્યા નવા અધ્યક્ષ ભુપેન્દ્ર સિંહ ચૌધરી બીજેપીના નવા અધ્યક્ષ લખનૌઃ- ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં વર્ષ 2024ની ચૂંટણી પહેલા જ નવો ફેરફાર કરી રહી છે.ઉત્તર પ્રદેશના રાજકારણમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે આ સમાચારથી સૌ કોઈ ચોંકી ગયા છે કારણ કે ગત દિવસો બાદ યુપીમાં ભારતીય જનતા પાર્ટીનવા પ્રદેશ અધ્યક્ષની શોધમાં હતી.જે પ્રમાણે  હવે […]

સીએમ યોગીની જાહેરાત – એરપોર્ટની તર્જ પર બનશે ઉત્તર પ્રદેશનું બસ સ્ટેન્ડ

10 ઓગસ્ટ,લખનઉ:યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જાહેરાત કરી હતી કે,હવે રાજ્યમાં બસ સ્ટેન્ડને એરપોર્ટની તર્જ પર વિકસાવવામાં આવશે.એરપોર્ટ પર ઉપલબ્ધ તમામ સુવિધાઓ યુપીના બસ સ્ટેન્ડ પર ઉપલબ્ધ હશે.વાસ્તવમાં, યોગીએ આજે ​​પરિવહન વિભાગ વતી ઘણી યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું.તેમણે વાહનવ્યવહાર વિભાગને આ દિશામાં કામ કરવા નિર્દેશ આપ્યો હતો. સીએમ યોગીએ કહ્યું કે,આગામી ટૂંક સમયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code