1. Home
  2. Tag "uttar pradesh"

સીએમ યોગીએ કન્યાઓના અભ્યાસ માટે આપ્યો ખાસ આદેશઃ એક સાથે બે બહેનો સ્કુલમાં અભ્યાસ કરે છે તો એકની ફી માફ કરે પ્રાઈવેટ સ્કુલ

યોગી આદિત્યનાથનો ખાસ આદેશ એક સાથે ભણતી બહેનોમાંથી યએકની ફી શાળાએ માફ કરવાની રહેશે કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે લીધો નિર્ણય   લખનૌ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કન્યાઓના શિક્ષણ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે ,આ માટે તેમણે એક ખાસ આદેશ જારી કર્યો છે ,આ આદેશ અતંર્ગત કહેવામાં આવ્યું છે કે,  છોકરીઓના શિક્ષણ પર વિશેષ […]

ઉત્તરપ્રદેશમાં પીએમ મોદીના આગમનની તૈયારીઓઃ સીએમ યોગી આજે અલીગઢ ખાતે કાર્યક્રમોની તૈયારીઓ સમિક્ષા કરશે

ઉત્તરપ્રદેશના અલીગઢમાં પીએમના આગમનની તૈયારીઓ શરુ 14 તારીખે પીએમ મોદી અહીંની મુલાકાતે આવનાર છે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિ, અને સંરક્ષણ કોરિડોરનો શિલાન્યાસ કરશે દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી મરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બરના રોજ ઉત્રપર્દેશની મુલાકાતે આવનાર છે ત્યારે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી અને સંરક્ષણ કોરિડોર અલીગઢ નોડના શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ […]

કેન્દ્રની યુપી સરકારને સલાહ – રાજ્યમાં તાવથી પીડાતા લોકોની ડેન્ગ્યુ સહીતની આ 4 તપાસ જરુરથી કરવામાં આવે

કેન્દ્ર એ યુપી સરકારને આપી સલાહ તાવથી પીડિત લોકોની 4 પ્રકારની તપાસ થવી જરુરી આરોગ્ય સચિવે આ મામલે રાજ્ય સરકારને લખ્યો પત્ર લખનૌઃ- સમગ્ર દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર આ બાબતે સતર્કતા દાખવી રહ્યું છે,બીમારીને લઈને કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને એક પત્ર લખ્યો હતો, […]

ઉત્તરપ્રદેશના 24 જીલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નહીઃ વેક્સિનેશન મામલે પણ મોખરે

ઉત્તરપ્રદેશના 24 જીલ્લાઓ કોરોના મૂક્ત 24 જીલ્લાઓમાં એક પણ  લખનૌઃ- વૈશ્વિક મહામારી કોરોના એ સમગ્ર દેશભરમાં હાહાકાર મચાવ્યો હતો તો બીજી તરફ કોરોનાને પહોંચી વળવા માટે વેક્સિનેશનને પણ સરકાર દ્રારા સતત વેગ આપવામાં આવી રહ્યો છે, કોરોનાની બીજી તરંગ પર ઉત્ર પ્રદેશ જેવા રાજ્યએ  મોટે ભાગે નિયંત્રણ મેળવું લીધુ છે જો એમ કહીએ તો ખોટૂ […]

ઉત્તરપ્રદેશઃ  લાંબા સમય બાદ આજથી પ્રાથમિક શાળાઓ શરુ કરવામાં આવી, સીએમ યોગીએ આપ્યો ખાસ સંદેશ

યુપીમાં આજથી પ્રાથમિક શાળાઓ શરુ કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન લખનૌઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીને કારણે  અનેક શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી અને ઓનલાઈન અભ્યાસ ચાલુ કરાયો હતો,ત્યારે ઉત્તરપ્રદેશમાં છેલ્લા સાત મહિનાથી બંધ રહેલી પ્રાથમિક શાળાઓ આજરોજ બુધવારે ખોલવામાં આવી હતી. આજરોજ વહેલી સવારે રાજ્યની શાળાઓમાં બાળકો હર્ષોલ્લાસ સાથે આવી પહોંચ્યા […]

20 વર્ષની યુવતીનો ફોટો જોઈને લગ્ન માટે તૈયાર થયેલા યુવાનના લગ્નના મંડપમાં કન્યાને જોઈ ઉડ્યાં હોંશ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં એક યુવાનને લગ્ન માટે 20 વર્ષની યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. જેથી યુવાન લગ્ન માટે તૈયાર થયા બાદ લગ્નના મંડપમાં બે બાળકોની 45 વર્ષની આધેડને બેસાડવામાં આવતા યુવાનનો હોંશ ઉડી ગયા હતા. તેમજ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ બનાવ ઉત્તરપ્રદેશના ઉટાવામાં બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં શત્રુધ્નસિંહ નામના યુવાનને બે […]

ઉત્તરપ્રદેશમાં CM યોગીના શાસનમાં વધુ એક શહેરનું નામ બદવાશે, મિયાંગંજનું નામ માયાગંજ કરાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનમાં કેટલાક શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. દરમિયાન ઉન્નાવ જિલ્લાના મિયાંગંજ ગ્રામ પંચાયતનું નામ બદલવા માટેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મિયાંગંજનું નામ બદલીને માયાગંજ કરવાની માંગણી કરાઈ છે. તાજેતરમાં જ અલીગઢ અને મૈનપુરીના નામ બદલવાનો પ્રસ્તાવ પાસ કરીને સરકારને મોકલી આપવામાં આવ્યો હતો. હવે વધુ એક ગ્રામ પંચાયતનું નામ બદલવાનો […]

ઉત્તરપ્રદેશ ધર્માંતરણ કેસમાં ગુજરાત કનેકશનઃ વડોદરાના એક ટ્રસ્ટમાં વિદેશથી આવ્યા હતા કરોડો રૂપિયા

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં મુખબધિર યુવાનોના ધર્મપરિવર્તન પ્રકરણની તપાસમાં ગુજરાત કનેકશન સામે આવ્યું છે. ધર્મપરિવર્તન કેસમાં આરોપી મૌલાના ગૌત્તમ ત્રણેક વખત વડોદરા આવ્યો હતો અને સલાઉદ્દીન શેખને મળ્યાં હતા. ત્યાર બાદ તેના ટ્રસ્ટ આફમીમાં કરોડો રૂપિયા આવ્યાં હતા. જે પૈકી મોટાભાગની રકમ ધર્માંતરણ માટે મોકલી હતી. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં મસ્જિદો તૈયાર કરવા, દિલ્હીમાં સીએએના વિરોધ […]

કોરોનાની ત્રીજી લહેરને લઈને સારા સમાચારઃ યુપી અને બિહાર જેવા રાજ્યો કોરોનામાંથી મૂક્ત થવાની દિશામાંઃ અભ્યાસમાં કરાયો દાવો

યુપી-બિહાર જેવા રાજ્યો કોરોના મૂક્ત થવાની દિશામાં એક આભ્યાસમાં કરાયો દાવો દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ચર્ચાએ વેગ પકડ્યો હતો ત્યારે હવે એક અભ્યાસમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યો કોરોનામાંથી મૂક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યા છએ, જેથી કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ ઘટતી જોવા મળી રહી થે એમ કહીએ […]

ઉત્તરપ્રદેશમાં પુનઃજન્મની ઘટના આવી સામેઃ 8 વર્ષના બાળકની વાતો સાંભળી પરિવારજનો ચોંકી ઉઠ્યાં !

દિલ્હીઃ સામાન્ય રીતે આપણે પુનઃજન્મ દિવસે ફિલ્મો અને ટીવીમાં જોયું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં પુનઃજન્મની ઘટના પ્રકાશમાં આવી છે. આઠ વર્ષના બાળકે તેના પુનઃજન્મની વાત કરતા તેના માતા-પિતા ચોંકી ઉઠ્યાં હતા. તેમજ બાળકના મોઢેથી ગયા જન્મ અંગેની માહિતી તેના પૂર્વ જન્મના માતા-પિતાને કહેતા તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મૈનપુરી જિલ્લાના નગલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code