1. Home
  2. Tag "uttarpradesh"

માફિયા મુખ્તાર અંસારીના મોત બાદ ક્યાંક ખુશી, ક્યાંક ગમ, 10 પોઈન્ટમાં સમજો ઘટનાક્રમ

લખનૌ: જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા ગેંગસ્ટરમાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે ઉત્તર પ્રદેશની બાંદાની એક હોસ્પિટલમાં મોત નીપજ્યું. ગેંગસ્ટરના પરિવારનો દાવો છે કે મુખ્તારને જેલમાં ધીમું ઝેર આપવામાં આવ્યું હતું. જો કે આ આરોપોને જિલ્લાધિકારીઓએ સોય ઝાટકીને રદિયો આપ્યો છે અને કહ્યુ છે કે હાર્ટ એટેકથી મુખ્તાર અંસારીનું મોત નીપજ્યું છે. હત્યારા […]

માયાવતીને ભાજપ આપશે ફટકો, બીએસપીના વધુ ત્રણ સાંસદોની ભાજપમાં જવાની તૈયારી

લખનૌ: માયાવતીની બહુજન સમાજ પાર્ટી એકલાહાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરવાની છે. પરંતુ બીએસીના નેતાઓ આનાથી સંમત દેખાય રહી નથી. તેના કારણે પાર્ટીમાં નાસભાગની સ્થિતિ પેદા થઈ ચુકી છે. પાર્ટીના સાંસદ રિતેશ પાંડેયે શુક્રવારે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો. તેમને યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, ભાજપના પ્રદેશ પ્રમુખ ચૌધરી ભૂપેન્દ્રસિંહ અને યુપીના ભાજપ પ્રભારી બૈજયંત પાંડાની હાજરીમાં […]

2019માં ઉત્તરપ્રદેશની 10 લોકસભા બેઠકો પર જીતવામાં ભાજપનો છૂટી ગયો હતો પરસેવો! એક પર તો સરસાઈ હતી માત્ર 181 મતની

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની ઘોષણામાં ખૂબ ઓછો સમય બાકી બચ્યો છે. ચૂંટણીની ઘોષણાથી પહેલા જ તમામ પક્ષોએ લોકોના દિલ જીતવા માટેની પોતપોતાની રણનીતિ પર કામ શરૂ કર્યું છે. યુપીમાં ગત વખતે ભાજપને સૌથી વધુ બેઠકો પર જીત મળી હતી. પરંતુ અહીંની 10 બેઠકો પર હારજીતની સરસાઈ 30000 મતથી ઓછી હતી. આ બેઠકોને ફરીથી જીતવા […]

2018 બદનક્ષી કેસ: રાહુલ ગાંધીએ સુલ્તાનપુર કોર્ટમાં સરન્ડર કર્યું, કસ્ટડીમાં લેવાયા બાદ મળ્યા જામીન

સુલ્તાનપુર : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે સુલ્તાનપુર કોર્ટમાં રજૂ થઈને સરન્ડર કર્યું હતું. 2018ના માનહાનિ કેસમાં આ સુનાવણી થઈ, જ્યારે રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહ સંદર્ભે અભદ્ર ટીપ્પણી કરી હતી. કોંગ્રેસ માટે રાહત ભરેલા સમાચાર એ છે કે રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. એડવોકેટ સંતોષ પાંડેએ કહ્યુ છે કે રાહુલ ગાંધીએ આજે […]

જ્ઞાનવાપી-મથુરા જ નહીં, ટાર્ગેટ પર 3000 મસ્જિદો: યોગીના નિવેદન પર SP સાંસદનો દાવો

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે વિધાનસભામાં કહ્યુ હતુ કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ બાદ હવે જ્ઞાનવાપીમાં નંદી બાબા બેરિકેડિંગ તોડી ચુક્યા છે. આ સિવાય કૃષ્ણજી પણ ક્યાં માનવાના છે. આ પ્રકારે તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે બાજપ હવે અયોધ્યા બાદ કાશી અને મથુરાના મામલાને આગળ વધારવાનું છે. આ બંને મામલાઓ પર કોર્ટમાં અરજીઓ […]

અવાજ પ્રદૂષણ સામે યુપી પોલીસનુ ખાસ અભિયાન – મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવાયા તો કેટલીક જગ્યા એ આવજ ઘટાડાયો

લખનૌ – ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં હાલ પોલીસ એક ખાસ અબજહીયાં ચલાવી રહી છે જાણકારી મુજબ  પોલીસે પૂજા સ્થાનો, મસ્જિદો અને ધાર્મિક સ્થળો પર લગાવેલા ગેરકાયદે લાઉડસ્પીકરોને હટાવવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે.  રાજ્યભરમાં લાઉડસ્પીકરથી થતા ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, ઘણી મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર […]

વર્લ્ડકપમાં કમાલની બોલિંગ કરનાર મોહમ્મદ શમીના સન્માનમાં યુપીની સરકાર મિની સ્ટેડિયમ અને જિમનું કરશે નિર્માણ

દિલ્હી – વર્લ્ડ કપ માં શાનદાર પ્રદર્શન કરીને મોહમ્મદ શમીએ ક્રિકેટ રાશિયાઓના દિલ જીત્યા છે સેમી ફાઇનલમો ન્યુલેન્ડ સામે 7 વિકેટ લઈને ભારતને શાનદાર જીત આપવી હતી બસ ત્યારથી મીડિયામાં બોલર શમીના  ભરપૂર વખાણ થઈ રહ્યા છે ત્યારે પોતાના રાજ્યની સરકારે પણ શમીન આ શોર્યની નોંધ લીધી છે. ગામના મેદાનમાં બનેલી પીચથી પ્રવાસની શરૂઆત કરી […]

ઈઝરાયલ-પેલેસ્ટાઈનને લઈને સીએમ યોગીનો સખ્ત આદેશ, ભારત સરકારના વિચારો વિરુદ્ધ જનાર સામે કરાશે કાર્યવાહી

લખનૌઃ- ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને ભારત સરકારે પોતાના વિટારો રજૂ કર્યા છએ ભારતે ઈઝરાયલને સમર્થન આપ્યું છે તો કેટલાક તત્વો ઈઝરાયલ વિરુદ્ધ વિરોઘ પ્રદરક્શન કરી રહ્યા છે આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સખ્ત આદેશ જારી કર્યો છે.સીએમ આદિત્યનાથે નામ ટ્રાન્સફર, વારસો, કુટુંબ વિભાજન, મીટરિંગ વગેરે જેવા સામાન્ય લોકો સાથે સંબંધિત મહેસૂલ મુદ્દાઓને […]

ઉત્તરપ્રદેશના અભ્યાસક્રમમાં હવે ચંદ્રયાન 3ની સફળતાને કરાશે સામેલ, બાળકો જાણશે અવકાશ ક્ષેત્ર ભારતની ઉપલબ્ઘિ

લખનૌઃ 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 ને સફળતા પૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવીને ભારતે અવકાશ ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યો છેચંદ્રયાન 3 ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. ભારતની આ ઐતિહાસિક સિદ્ધિની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ભારતની આ ગૌરવ ગાથા આવનારા સમયના બાળકો પણ જાણી આવનારી પેઢીઓ પણ તેનાથી પરિચિત […]

પ્રથમ વખત ઉત્તરપ્રદેશમાં 23 ઓગસ્ટની સાંજે શાળાઓ ખોલવામાં આવશે, ચંદ્રયાન 3 મિશનનું લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓ નિહાળશે

લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં પ્રથમ વખત સાંજના શાળાઓ ખુલવા જઈ રહી છે , 23 ઓગસ્ટની સાંજે તમામ શાળાઓ ખોલવાનો મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ આદેશ આપ્યો છે અને તેનું કારણ છે ચંદ્રયાન 3 આ મિષનને શાળાઓમાં વિદ્યાર્થીઓને લાઈવ બતાવવાનો નિર્ણય લેવાયો છે જેને કારણે સાંજના સમયે પણ રાજ્યની શાળાઓ ખોલવામાં આવશે, પ્રાપ્ત વિગત પ્રમાણે આ ઘટના ઈતિહાસમાં પ્રથમ બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code