1. Home
  2. Tag "uttarpradesh"

યુપીની રાજઘાનીના લોકોને 15 ઓગસ્ટના રોજ દરેક સિનેમાઘરોમાં ફ્રી માં દેશભક્તિ ફિલ્મો બતાવામાં આવશે- યોગી સરકારનો આદેશ

લખનૌઃ- દેશભરમાં હાલ 15મી ઓગસ્ટ સ્વતંત્રા દિવસની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે હર ઘર તિરંગા અભિયાન સહીત મેરી માટી મેરા દેશ જેવા અભિયાન શરુ થી ચૂક્યા છે આવી સ્થિતિમાં હવે ઉત્તરપ્રદેશની સરકારે પણ દેશભક્તિને લઈને એક મહત્વનો નિર્ણય જારી કર્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે યોગી સરકારના આદેશ મુજબ લખનૌ શહેરના તમામે તમામ સિનેમાઘરોમાં 15 […]

ઉત્તરપ્રદેશમાં આજે ખાનગી શાળાઓ રહેશે બંધ -વિદ્યાર્થીના આપઘાતનો છે મામલો, આચાર્ય અને શિક્ષકનીથઈ ઘરકપડ

લખનૌઃ- આજરોજ ઉત્તરપ્રદેશ રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવનાર છે શિક્ષક તથા આચાર્યની ઘરપકડ મામલે વિરોધ પ્રદર્શન કરતા આજરોજ શાળાઓ બંધ રાખવામાં જણાવાયું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આઝમગઢની ચિલ્ડ્રન્સ ગર્લ્સ સ્કૂલમાં એક વિદ્યાર્થીનીના મૃત્યુના સંબંધમાં આચાર્ય અને શિક્ષકની ધરપકડના વિરોધમાં મંગળવારે રાજ્યભરની ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી છે. યુપીના આઝમગઢની 11મા ધોરણની વિદ્યાર્થીની ચિલ્ડ્રન […]

ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાને લઈને આ જીલ્લામાં ઘોરણ 8 સુધીની તમામા શાળાઓ સોમવાર સુધી બંધ રખાશે

  બંદાયુંઃ- કાવડયાત્રાનો 4 જુલાઈના રોજથી આરંભ થઈ ચૂક્યો છે જેને લઈને ઉત્તરપ્રદેશમાં અનેક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે કાવડિયાની રાહ સરળ બને તે માટે સતત પ્રયત્નો થી રહ્યા છએ ત્યારે હવે બંદાયુ જીલ્લાના ઘોરણ 8 ના તમામ શાળાના વર્ગો કાવડ યાત્રાને લઈને સોમવાર સુધી બંધ રાખવામાં આવ્યા છે. કાવડ યાત્રાનો સિલસિલો શરૂ કંવડીયાઓ કાચલા ઘાટે […]

4 જુલાઈથી શરુ થનારી કાવડયાત્રાને લઈને યોગી સરકાર એક્શન મોડમાં, આપ્યા આ આદેશ

  લખનૌઃ- ઉતત્રપ્રદેશમાં કાવડયાત્રાને લઈને તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે યોગી સરકાર દ્રારા યાત્રાને લઈને સખ્ત દિશા નિરેદશ પણ આપવામાં આવ્યા છે ભગવાન શિવની પૂજા માટે સાવનનો મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનો 4 જુલાઈથી શરૂ થશે. સાવનનો પ્રારંભ થતાંની સાથે જ કાવડ યાત્રાનો પણ પ્રારંભ થશે. યોગી સરકારે આ યાત્રાને પૂર્ણ કરવા માટે […]

ઉત્તરપ્રદેશમાં STF દ્રારા એન્કાઉન્ટરમાં ગુનેગાર ગુફરાન ઠાર મરાયો -હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ હતો

  લખનૌઃ- ઉત્તરપ્રદેશમા એક ગુનેગારને ઠાર મારવાનો સમાચાર સામે આવી રહ્યા છએ મળતી વિગત પ્રમાણે રાજ્યના  કૌશામ્બી જિલ્લામાં યુપી STF અને ઈનામી ગુનેગાર વચ્ચે એન્કાઉન્ટર થયું છે. એન્કાઉન્ટરમાં ગુનેગાર માર્યો ગયો છે. આ અપરાધીની ઓળખ ગુફરાન તરીકે થઈ છે, જે હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ હતો. રાજ્યની યોગી આદિત્યનાથ સરકારે 2017માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી […]

ઉત્તરપ્રદેશ બરેલીના નાથ કોરિડોરને મળશે નવી ઓળખ – 8 ચાર રસ્તાઓને ભગવાન શિવના નામેથી ઓળખાશે

બરેલીના 8 માર્ગોને મળશે ભગવાન શીવનું નામ આ આઠ ચારરસ્તાઓને નવા નામે ઓળખવામાં આવશે લખનૌઃ- દેશના ઘણા સ્થળોના નામ બદલવાની પ્રક્રિયા સત ચાલી રહી છે ત્યારે ઇત્તરપ્રદેશના પણ કેટલાક વિસ્તાર ગામ કે શહેરના નામ અગાઉ બદલવામાં આવ્યા છે ત્યારે રાજ્યનું શહેર બરેલીના 8 ચારરસ્તાઓને હવે નવા નામ આપવાની તૈયારી થઈ ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

સીએમ યોગીએ અયોધ્યામાં મોડી રાત્રે વિકાસ કાર્યોનું કર્યું નિરિક્ષણ

સીએમ યોગી મોડિ રાત્રે પહોંચ્યા અયોધ્યા વિકાસકાર્યોનું પરિક્ષણ કર્યું લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત પોતાના કાર્યને લઈને સજાગ રહે છે,અધિકારી પાસેથી કાર્યો સમયસર થાય તેવી અપેક્ષાઓ વચ્ચે તેઓ ઘણી વખત અચાનક રાત્રીના સમય કાર્યસ્થળનું વનિરિક્ષણ કરવા પહોંચે છે ત્યારે વિતેલી મોડી રાત્રે પણ સીએમ યોગી અયોધ્યામાં વિકાસ કાર્યોના પરિક્ષણ માટે પહોંચ્યા હતા. આ નિરિક્ષણ […]

ઉત્તરપ્રદેશના સીએમનો આદેશ -રાજ્યમાં 15 થી 21 જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે

ઉત્તરપર્દેશના સીએમનો આદેશ 15 જૂનથી 21 જૂન યોગ સપ્તાહ ઉજવાશે લખનૌઃ- સમગ્ર વિશ્વમાં 21 જબૂનના રોજ યોગ દિવસ મનાવવામાં આવે છએ જે આપણા પ્રપધાનમંત્રી નરેન્દ્ર મોદીની આથાગ પ્રયત્નથી શક્ય બન્યું છે  ત્યારે હવે યોગ દિવસને હવે ગણતરીના જ દજિવસો બાકી રહ્યા છે આ સંદર્ભે અનેક રાજ્ય ખઆસ તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ઉતત્રપ્રદેશના મુખ્યમંત્રી  આદિત્યનાથ […]

ઉત્તરપ્રદેશના કાર્યકારી DGP બન્યા  IPS વિજય કુમાર – સીએમ યોગીનો આદેશ

 IPS વિજય કુમાર  ઉત્તરપ્રદેશના કાર્યકારી DGP બન્યા મુખ્યમંત્રી યોગીએ આદેશ આપ્યો લખનૌઃ – ઉત્તરપ્રદેશના  નવા કાર્યકારી DGP તરીકે 1988 બેચના આઈપીએસ એવા  વિજય કુમારને  નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ DG વિજિલન્સ, DG CBCID સાથે કાર્યકારી DGPનો વધારાનો હવાલો સંભાળતા જોવા મળશે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે આદેશ જારી કર્યા છે. ચર્ચા હતી કે લોકસભા […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગીને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

 સીએમ યોગીને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત આદિત્યનાથે યુપીને ભયમુક્ત બનાવવાનું કામ કર્યું છે- પૂર્વ રાષ્ટ્રપતિ લખનૌઃ- દેશનું રાજ્ય ઉત્તરપ્રદેશ જે એક સમયે ગુંડાઓ માટે જાણીતું હતું પરંતુ જ્યારથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારથી ઉત્તરપ્રદેશની ઓળખ બદલાઈ છે, હવે ઉત્તરપ્રદેષ રોકાણકારો માટેનું સ્થઆન બન્યું છે તો પ્રવાસન ક્ષેત્રમાં પણ આગવું સ્થાન ઘરાવે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code