1. Home
  2. Tag "Vaccine"

ફાઇઝર-બાયોએનટેકનો બૂસ્ટર શોટ છે અસરકારક, કોવિડ સામે 95.6% સુધી સુરક્ષા

ફાઇઝર-બાયોએનટેકના બૂસ્ટર શોટથી કોરોના સામે મળે છે રક્ષણ આ વેક્સિનથી કોરોના સામે 95.6 ટકા સુરક્ષા મળે છે એક અભ્યાસમાં આ તારણ મળ્યું છે નવી દિલ્હી: કોરોના રોગચાળા સામે સમગ્ર વિશ્વમાં વેક્સિનથી લડત ચાલી રહી છે ત્યારે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનનો બૂસ્ટર શોટ સંક્રમણથી 95.6 ટકા સુરક્ષા આપે છે. કંપનીના નવા અભ્યાસમાં આ જાણવા મળ્યું છે. ફાઇઝરનો બીજો […]

કોરોના રસીકરણનો 100 કરોડનો લક્ષ્યાંક હાંસલઃ CM ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય કર્મચારીઓ સાથે કરી ઉજવણી

અમદાવાદઃ કોરોનાને નાથવા માટે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે રસીકરણનો આંકડો 100 કરોડને પાર કરી ચુક્યો હતો. આ પ્રસંગ્રે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય કર્મચારીઓ સહિતા કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સિદ્ધિમાં યોગદાન આપનારા આરોગ્ય કર્મચારીઓને મીઠાઈ ખવડાવીને મોઢુ મીઠુ […]

વેક્સિનન મામલે મોટી સફળતાઃ- મોર્ડના અને જોનસન એન્ડ જોનસન વેક્સિનના બૂસ્ટર ડોઝને મળી મંજૂરી

મોર્ડના અને જ્હોનસલન એન્ડ જોનસનના બૂસ્ટર ડોઝને મંજૂરી વેક્સિનેશનમાં વધુ વેક્સિનનો થશે ઉમેરો   દિલ્હીઃ-  વિશ્વભરમાં ભારકે વેક્સિન બાબતે ઘણી સિદ્ધીઓ પ્રાપ્ત કરી છે ત્યારે હવે ફરી એક વખત ભારતના વૈજ્ઞાનિકોએ રસીકરણના ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે.એસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ વિતેલા દિવસને બુધવારે મોડર્ના ઇન્ક અને જોહ્ન્સન એન્ડ જોહન્સનની કોરોના રસીના બૂસ્ટર ડોઝને મંજૂરી […]

ગુજરાતમાં નાના બાળકોને ન્યુમોનિયા, મગજના તાવ સામે સરકાર દ્વારા મફતમાં વેક્સિન અપાશે

ગાંધીનગરઃ દેશ અને ગુજરાતની ઉજ્જવળ આવતીકાલ સમા ભુલકાં-બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીન-PCV થી સાર્વત્રિક રસીકરણ અભિયાન અન્વયે આવરી લેવાનો મહત્વપૂર્ણ આરોગ્ય સુરક્ષા સેવા યજ્ઞ આજે બુધવારે તા.20મી ઓકટોબરથી આરંભાયો છે રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ વેકસીનેશન કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લાના આલ્હાદપૂરાના હેલ્થ એન્ડ વેલનેસ […]

ચિંતાજનક: દેશમાં હજુ 10 કરોડ લોકોએ નથી લીધો વેક્સિનનો બીજો ડોઝ, સરકાર પણ ચિંતામાં

દેશમાં 100 કરોડને વેક્સિનની સામે સરકાર સામે અન્ય એક સમસ્યા દેશમાં 10 કરોડ લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવા આવ્યા નથી સરકારે પણ ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: એક તરફ દેશ 100 કરોડની વેક્સિનેશનના લક્ષ્યને સિદ્વ કરવા તરફ આગેકૂચ કરવા જઇ રહ્યો છે ત્યારે બીજી તરફ દેશમાં 10 કરોડ લોકો એવા પણ છે જે વેક્સિનનો બીજો […]

કોરોના રસીકરણઃ 100 કરોડ લોકોને રસીથી સુરક્ષિત કરાયાં બાદ દેશની જનતાને મળશે માસ્કમાંથી મુક્તિ ?

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવ્યું છે. અત્યાર સુધીમાં 99 કરોડ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. ગણતરીના કલાકોમાં કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને પાર થવાની શકયતા છે. બીજી તરફ કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવારો સુધીમાં લોકોને માસ્ક ફ્રી કરવામાં આવશે કે […]

AMC સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના કેસ પેપર ઉપર રસીના ડોઝનો કરાશે ઉલ્લેખ

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટોડો થયો છે પરંતુ હજુ સુધી કોરોનાનો ખતરો ગયો નહીં હોવાનું તબીબો માની રહ્યાં છે. દરમિયાન હવે અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની કોરોના વેક્સિનની માહિતીનો ઉલ્લેખ કેસ પેપરમાં કરવામાં આવશે. એટલું જ નહીં કોરોના રસીનો પ્રથમ ડોઝ નહીં લીધો હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં રસીનો પ્રથમ […]

ભારતની કોવિડ-19 રસીના સર્ટિફિકેટને 30 દેશોએ આપી માન્યતા

દિલ્હીઃ દેશમાં હાલ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ ત્યાર સુધીમા સમગ્ર દેશમાં 73 લાખથી વધારે લોકોને રસી પીને સલામત કરવામાં આવ્યાં છે. કોરોનાની બીજી લહેર બાદ હવે હવાઈ સેવાઓ શરૂ થઈ છે.ત્યારે દુનિયાના એક-બે નહીં પરંતુ 30 જેટલા રાષ્ટ્રોએ ભારતીય વેક્સિન સર્ટીફિકેટને માન્યતા આપી છે. જેમાં બ્રિટેનનો […]

અમદાવાદમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ 45.92 લાખ લોકો લેતા 99.31 ટકા સફળતા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. ગુરૂવારે રાજ્યમાં માત્ર 34 કેસ નોંધાયા હતા. બીજીબાજુ સરકારે વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે ઝૂંબેસ આદરી છે. અમદાવાદના સ્લમ વિસ્તારમાં તો વેક્સિન લેનારાને પ્રોત્સાહક ઈનામો પણ આપવામાં આવી રહ્યા છે. શહેરમાં અંદાજીત વેક્સિનેશન માટે યોગ્ય 46.24 લાખ નાગરિકો પૈકી 45.92 લાખ  લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી […]

ઈંઘણના ભાવમાં થઈ રહેલો વધારો એ કોરોનાની મફતમાં અપાતી રસીની ભરપાઈ !

કેન્દ્રીય મંત્રીનું વિવાદીત નિવેદન અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નઈ, ભોપાલ, બેંગલુરુ, પટના, ચંડીગઢ, લખનૌ, નોઈડા અને અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 100ને પાર થઈ ગયો છે. મુંબઈ અને ભોપાલમાં ડીઝલની કિંમત રૂ. 100ને પાર થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code