1. Home
  2. Tag "Vaccine"

કોરોના રસીકરણ અભિયાનઃ દેશના 60 ટકા લોકોને રસીના બંને ડોઝ અપાયાં

કેન્દ્રીય આરોગ્ય વિભાગે ટ્વીટ કરીને પાઠવી શુભકામનાઓ રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવાયું 136 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં દિલ્હીઃ ભારત સહિત દુનિયામાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. તેમજ અમેરિકા અને બ્રિટેન જેવા દેશોમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. આ ઉપરાંત ઓમિક્રોનનો ખતરો પણ તોડાઈ રહ્યો છે. કોરોનાથી માત્ર વેક્સિન […]

કોરોના રસીકરણ અભિયાનઃ અમદાવાદમાં આરોગ્ય વિભાગની ટીમ દરેક ઘરના બારણાં ખટખટાવશે

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાએ પણ દસ્તક દીધી છે. જેથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન વકરે તે હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા કવાયત શરૂ કરાઈ છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા હવે ઘરે-ઘરે જઈને કોરોના રસીનો બીજો ડોઝ ના લીધો […]

ઇઝરાયલમાં ઓમિક્રોન વેરિએન્ટની વધતી દહેશત, વડાપ્રધાને બાળકોને વેક્સિન લેવા અપીલ કરી

ઇઝરાયેલમાં કોરોના વાયરસની 5મી લહેર શરૂ ઓમિક્રોનથી સતર્ક રહેવા નાગરિકોને અપીલ બાળકોને રસી અપાવવા વડાપ્રધાન નફ્તાલી બેનેટે કરી અપીલ નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટની ઝપેટમાં હવે ઇઝરાયલ પણ આવી ચૂક્યું છે અને ત્યાં પણ ઓમિક્રોન વેરિએન્ટનો પ્રકોપ સતત વધી રહ્યો છે. તેની સામે રક્ષણ માટે ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે દેશવાસીઓને તેમના બાળકોને વેક્સિન આપવા માટે વિનંતી […]

ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનઃ 2.28 લાખ જેટલા ડોઝનો બગાડ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રસીકરણ અભિયાનને પણ વધારે તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 2.28 લાખ જેટલા ડોઝનો બગાડ થયો હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારી વચ્ચે કોવિડ-19ની રસીના મામલે ગુજરાત સમગ્ર દેશમાં 8માં ક્રમે છે. મધ્યપ્રદેશમાં સૌથી વધારે 16 લાખથી […]

કોરોના મહામારીઃ દેશમાં અત્યાર સુધી કોરોનાના 66.15 કરોડ ટેસ્ટ કરાયાં

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોનના ખતરા વચ્ચે કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાના 136 કરોડ ડોઝ આપીને દેશની કરોડો પ્રજાને સુરક્ષિત કરવામાં આવી છે. 24 કલાક દેશમાં 70 લાખથી વધારે કોરોનાના ડોઝ આપવામાં આવ્યાં છે. હાલ દેશમાં 86415 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ રિકવરી રેડ પણ […]

સુરત મહાનગરપાલિકા વેક્સિનને લઈ મોટો નિર્ણય શકે છે,ફટાફટ લઈ લે જો વેક્સિન

સુરત મહાનગરપાલિકાનું કડક વલણ વેક્સિનને લઈને મોટો નિર્ણય લઈ શકે છે લોકોએ ફટાફટ હવે લઈ લેવી જોઈએ વેક્સિન સુરત:રાજ્યમાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધતા જાય છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા આગામચેતી પગલા લેવામાં આવ્યા છે. અને હવે વધારે એક પગલું લેવામાં આવ્યું છે કે જે લોકોએ કોરોના વેક્સીનના બે ડોઝ નથી લીધો અને […]

ગુજરાતમાં મહિલાઓને સર્વાઈકલ કેન્સરની વેક્સિન નિશુલ્ક અપાશેઃ આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ રાજ્યમાં મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના વધતા જતા કેસથી સરકાર ચિંતિત બની છે. અને સર્વાઈકલ કેન્સરની વેક્સિન નિશુલ્ક આપવા સરકાર વિચારી રહી છે, તાજેતરમાં એફડીસીએ–ગુજરાત અને યુએસએફડીએ વચ્ચે માહિતી અને નોલેજના આદાનપ્રદાન માટે એફડીસીએ, ગુજરાત–યુએસએફડીએ રેગ્યુલેટરી ફોરમનું ગઠન થયું છે. આ ફોરમની મીટિંગમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ન્યૂમોકોકલ વેકિસન અને સર્વાઈકલ કેન્સર વેકસીન જનતાને […]

કોરોના રસીકરણઃ 80.75 કરોડ લોકોએ પ્રથમ ડોઝ અને 49.58 કરોડ લોકોએ લીધો બીજો ડોઝ

દિલ્હીઃ ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં કોરોનાના 81 લાખ ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં દેશમાં 130.39 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. 80.75 કરોડ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને 49.58 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. પ્રાપ્ત […]

કોરોના સામેની લડાઈમાં ‘Chewing Gum’ બનશે વિશ્વનું નવું શસ્ત્ર! વાયરસના સંક્રમણને ઘટાડવામાં કરશે કામ 

દિલ્હી:કોરોનાવાયરસ સામે લડવા માટે હજી સુધી વેક્સિનનો સહારો લેવામાં આવી રહ્યો છે.ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ પણ ગોળીઓ લોન્ચ કરી છે, જે સંક્રમણ સામે રક્ષણ આપે છે.પરંતુ ટૂંક સમયમાં કોરોનાને હરાવવા માટે Chewing Gum નો ઉપયોગ કરવામાં આવશે. વૈજ્ઞાનિકો કોવિડ ટ્રીટમેન્ટ માટે એક Chewing Gum  વિકસાવી રહ્યા છે જે છોડમાંથી મેળવેલા પ્રોટીનથી સજ્જ છે જે SARS-CoV-2 વાયરસ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં હવે વેક્સિન લીધી હશે તેને જ પ્રવેશ અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કપરો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે, પણ લોકો ફરીવાર કોરોનાના સંક્રમણનો ભોગ ન બને તે માટે વેક્સિનેશન ઝૂંબેશને સઘન બનાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં તો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકો વેક્સિનેશનના બન્ને ડોઝ સમય મુજબ લે તે માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સાથે વેક્સિન ન લેનારાને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code