1. Home
  2. Tag "Vaccine"

કોરોના રસીકરણઃ 31મી ડિસેમ્બર સુધી હર ઘર દસ્તક અભિયાન ચલાવવાનો નિર્ણય

દિલ્હીઃ કોરોના સામે ચાલી રહેલા રસીકરણને વધુ વેગવંતુ બનાવવા કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી ઘર-ઘર અભિયાન ‘હર ઘર દસ્તક’ ચલાવવાનું નક્કી કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર હવે હર ઘર દસ્તક અભિયાન 31 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે અને 100% રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. તેનો હેતુ કોરોના રસીના પ્રથમ ડોઝના 100 ટકાના લક્ષ્યને પૂર્ણ કરવાનો છે, […]

કોરોના રસીકરણ અભિયાનઃ અત્યાર સુધીમાં 43.67 કરોડ લોકોએ લીધો બીજો ડોઝ

દિલ્હીઃ ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ટાળવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 122 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. દેશમાં 43.76 કરોડ લોકોએ અત્યાર સુધીમાં કોરોનાની બીજી રસીનો ડોઝ લીધો છે. તેમજ મોટી સંખ્યામાં લોકો કોરોના રસીનો બીજો ડોઝ લે તે માટે કેન્દ્ર સરકાર સાથે સ્થાનિત તંત્ર દ્વારા પણ કવાયત […]

ભારતે દુનિયાના 95 દેશને કોરોનાની વેક્સિનના 7 કરાડથી વધારે ડોઝ પુરા પાડ્યાં

દિલ્હીઃ કોરોનાનો એકમાત્ર રામબાણ ઈલાજ એટલે વેક્સિન છે. ભારતે બે રસી બનાવી છે અને હાલ સમગ્ર દેશમાં તેજગતિએ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 120 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. ભારતે દુનિયાના અનેક દેશોને કોરોનાની રસી પુરી પડાવામાં આવી છે. ભારત દ્વારા દુનિયાના 95 દેશમાં કોવિડના કરોડો ડોઝ સપ્લાય કરવામાં આવ્યાં છે. […]

કોરોના રસીકરણઃ 77.10 કરોડ લોકોએ પ્રથમ ડોઝ અને 41.35 કરોડ લોકોએ બંને ડોઝ લીધા

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 24 કલાક દરમિયાન 77 લાખ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરાયાં હતા. આમ અત્યાર સુધીમાં કોરોનાના 118 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. જેમાં 77.10 કરોડ લોકોને પ્રથમ ડોઝ અને 41.35 લોકોને કોરોનાના બંને ડોઝ આપવામાં આવ્યાં છે. પ્રાપ્ત […]

અમદાવાદમાં કોરોનાની વેક્સિન ન લેનારાના ઘર પર ચોકડીનું નિશાન મારવામાં આપશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વધુને વધુ લોકો કોરોનાની વેક્સિન લે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગે હવે ઘરેઘરે જઈ સર્વે શરૂ કર્યો છે. હેલ્થ વર્કર્સની ટીમ દ્વારા જેમણે મુદત પૂરી થવા છતાં હજુ રસી લીધી નથી તેમને ટ્રેસ કરી નજીકના રસી કેન્દ્ર પર મોકલી રસી અપાવી રહ્યાં છે. જે […]

કોરોના રસીકરણ અભિયાનમાં બાળકો-વિદ્યાર્થીઓને એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવા કેન્દ્રની રાજ્યોને અપીલ

દિલ્હીઃ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને પુડુચેરીના આરોગ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આપણે COVID-19 રસીકરણના અંતિમ તબક્કામાં છીએ. રસીકરણની ગતિ વધારીને અને તેના કવરેજને વિસ્તૃત કરીને સંપૂર્ણ COVID-19 રસીકરણની ખાતરી કરવા માટે […]

અમદાવાદમાં વેક્સિનનો બીજો ડોઝ લેનારાને તેલનું મફત પાઉચ, કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ

અમદાવાદઃ દિવાળીના તહેવારો અને ત્યારબાદ લોકોએ કોરોનાને ભૂલીને વધુ છૂટછાટ લીધી હતી.કેટલાક લોકો ગોવા સહિત હિલ સ્ટેશનમાં ફરવા માટે ગયા હતા. એટલે બેદરકારી હવે ભારે પડી રહી છે. કોરોનાએ ફરી દેખા દીધી છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 134 દિવસના ગાળા પછી કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા. છેલ્લા ચાર દિવસમાં જ 54 કેસ નોંધાયા છે. […]

અમદાવાદના મ્યુનિ.કર્મચારીઓએ વેક્સિન લીધી હશે તો જ પગાર મળશે

અમદાવાદઃ શિયાળાના આગમન સાથે કોરોનાના કેસમાં સામાન્ય વધારો થતાં શહેરમાં વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના બાગ-બગીચા, એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવામાં વેક્સિન લીધાનું સર્ટીં. હોય તેને જ પ્રવેશ અને મુસાફરી કરવા દેવામાં આવે છે. દરમિયાન  મ્યુનિ.માં ફરજ બજાવતાં કર્મચારીઓને જો બીજી વેક્સિન ન લીધી હોય […]

કોરોના સંકટઃ દેશમાં અત્યાર સુધીમાં 62 કરોડથી વધારે કરાયાં ટેસ્ટ

દિવસઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા ટેસ્ટીંગ વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 24 કલાક દરમિયાન 9.15 લાખ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોનાના લગભગ 62.46 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. બીજી તરફ દેશમાં કોરોના રિકવરી રેટમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં રિકવરી રેટ 98 ટકાથી […]

કોરોના રસીકરણઃ 75.14 કરોડ લોકોને પ્રથમ અને 37.2 કરોડ લોકોને રસીના બંને ડોઝ અપાયાં

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાદ ઈલાજ કોરોના રસીકરણ છે. જેથી ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં સમગ્ર દેશમાં 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 75.14 કરોડ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ જ્યારે 37.2 કરોડ લોકોને બંને રસીથી સુરક્ષિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code