1. Home
  2. Tag "Vadinar port"

જામનગરના વાડીનાર પોર્ટને શિપ રિપેરિંગ પ્રોજેક્ટ માટે કેન્દ્રએ 1570 કરોડ મંજુર કર્યા

જામનગર, 6 મે 2026:  Centre approves Rs 1570 crore for ship repairing project  જિલ્લાના વાડીનાર ખાતે અત્યાધુનિક જહાજ સમારકામ સુવિધાના વિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે રૂપિયા 1570 કરોડ મંજુર કર્યા છે. અને  71,570 કરોડના રોકાણ સાથે સાકાર થનારો આ પ્રોજેક્ટ ભારતના શિપિંગ ઇકોસિસ્ટમમાં ગેમ-ચેન્જર સાબિત થશે. આ પ્રોજેક્ટ પૂર્ણ […]

વાડીનાર પોર્ટ ખાતે 46,500 મેટ્રિક ટન LPG સાથે MT Nanda Deviનું આગમન, STS ટ્રાન્સફર શરૂ

જામનગર, 17 માર્ચ 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ, વૈશ્વિક ઊર્જા પડકારોની વચ્ચે પણ ઊર્જા સુરક્ષા અને સપ્લાય ચેઇનની અવિરતતા સુનિશ્ચિત કરી રહ્યું છે. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાર્યક્ષમ બંદર વ્યવસ્થા અને ઝડપી લોજિસ્ટિક્સ સિસ્ટમના કારણે ભારત આજે વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇનમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. આ જ દિશામાં એક મહત્વપૂર્ણ વિકાસરૂપે, […]

ભારતીય જહાજ નંદા દેવી આશરે 46,000 મેટ્રિક ટન LPG લઈને વાડીનાર બંદરે પહોંચ્યું

નવી દિલ્હી, 17 માર્ચ 2026: ભારતીય જહાજ નંદા દેવી, જે આશરે 46,000 મેટ્રિક ટન LPG લઈને ગુજરાતના વાડીનાર બંદરે પહોંચ્યું છે. આ જહાજ કતારથી રવાના થયું હતું અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને ભારત પહોંચ્યું હતું. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, બંદર પર LPG ઉતારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગઈકાલે મુન્દ્રા બંદરે વધુ એક LPG કેરિયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code