નવી દિલ્હી જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં અરાજકતા સર્જાઈ
પટનાથી નવી દિલ્હી જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઈટાવાના જસવંતનગર અને બલરાઈ સ્ટેશન વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ચાલતી ટ્રેન પર પથ્થરમારાના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ટ્રેન પર પથ્થરમારો કર્યા બાદ પણ ડ્રાઈવરે ટ્રેન રોકી ન હતી. પથ્થરમારાને કારણે સી વન કોચનો કાચ તૂટી ગયો […]