1. Home
  2. Tag "vande-bharat-train"

જામનગર- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ, ટ્રેનનું ભાડુ અને ક્યા સ્ટેશન પર સ્ટોપેજ , જાણો

અમદાવાદઃ જામનગર અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાયો છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. વંદે ભારત ટ્રેન  અમદાવાદથી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી 05.30 કલાકે ઉપડશે […]

જામનગરથી વંદે ભારત ટ્રેનમાં માત્ર 5 કલાકમાં અમદાવાદ પહોંચાશે, ટ્રાયલ રન યોજાઈ

અમદાવાદઃ જામનગર અને અમદાવાદ વચ્ચે હવે વંદે ભારત ટ્રેન દોડતી થશે. જેથી હવે પ્રવાસીઓ માત્ર પાંચ કલાકમાં જ જામનગરથી અમદાવાદ આવી શકશે. દરમિયાન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ વચ્ચે ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણતરિની મીનિટોમાં જ ટ્રેન વિરમગામથી અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને જામનગર વચ્ચે દોડનારી વંદે […]

આ રાજ્યોના કેટલાક વિદ્યાર્થીઓને વંદે ભારત ટ્રેનમાં મફ્તમાં યાત્રા કરવાની મળશે તક

દિલ્હીઃ ભારતની રેલ્વે યાત્રાને વઘુ સરળ બનાવે તે માટે દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનનો આરંભ કરવામાં આવ્યો છે જેના કારણે લાંબાગાળઆનું અંતર ઓછા સમયમાં કાપી શકાય અને જ્યાં ત્યા સમય કરતા પહેલા પહોંચી શકાય ત્યારે હવે ઓડિશામાં કેટલાક વિદ્યાર્થીઓને આ વંદે ભારત ટ્રેનની મફ્તમાં મુસાફરી કરવાની તક મળી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રેલ્વે […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારાની વિવિધ ઘટનામાં રેલવેને રૂ. 55 લાખનું નુકસાન

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ઘણા રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહી છે. દરમિયાન અનેક જગ્યાએથી પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપી હતી કે, 2019થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાને કારણે રેલવેને 55 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રેલવે મંત્રીએ લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી […]

વંદે ભારત ટ્રેન પહેલીવાર પટનાથી રાંચી માટે રવાના,6 કલાકની છે મુસાફરી, જુઓ રૂટ

બિહાર : વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ રન સોમવાર એટલે કે આજરોજ પટના અને રાંચી વચ્ચે શરૂ થઈ ગઈ છે. જેને જોવા માટે રેલવે સ્ટેશને પહોંચેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રાયલ રન બાદ ટૂંક સમયમાં જ વંદે ભારત ટ્રેન પટના-રાંચી વચ્ચે ચલાવવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસ આજે પહેલીવાર પટનાથી રાંચી માટે રવાના થઈ. આ […]

પટના-રાંચી વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ 12 જૂને કરવામાં આવશે

બિહાર : પટના-રાંચી વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ 12 જૂને કરવામાં આવશે.રેલવે અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. નોંધનીય છે કે આ પહેલા આ ટેસ્ટ 11 જૂને પ્રસ્તાવિત કરવામાં આવી હતી. હાજીપુર ઝોનમાં પૂર્વ મધ્ય રેલવે (ECR) ના મુખ્ય જનસંપર્ક અધિકારી બિરેન્દર કુમારે જણાવ્યું હતું કે ઝારખંડમાં વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા બોલાવવામાં આવેલી બે દિવસીય […]

પીએમ મોદી આજે ઓડિશા ખાતે વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે , રાજ્યને કરોડો રુપિયાની યોજનાઓની આપશે ભેંટ

પીએમ મોદી એજે ઓડિશા ખાતે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે કરોડો રુપિયાની યોજનાઓની આપશે ભેંટ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતાને અવાર નવાર અનેક વિકાસ કાર્યોની યોજનાઓની ભેંટ આપતા હોય છે ત્યારે આજ રોજ પીએમ મોદી ઓડિશાની જનતાને વંદેભારત એક્સપ્રેસ ટ્રેનની ભેંટ આપવા જઈ રહ્યા છે.પીએમ મોદી આજે  પુરીથી હાવડા વચ્ચે દોડનારી વંદે […]

ટૂંક સમયમાં હવે મુંબઈ-ગોવા વચ્ચે પણ દોડશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, આજથી ટ્રેનની ટ્રાયલ રન શરૂ થશે

મુંબઈ અને ગોવા વચ્ચે પણ વંદેભારત ટ્રેન દોડશે આજથી રન ટ્રાયલ શરુ દિલ્હીઃ- પીેમ મોદીના અથાગ પ્ર.ત્નોથી દેશના અનેક શહેરોમાં વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી રહી છે આ હેઠળ હવે મુંબઈ થી ગોવા વચ્ચે પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરુઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ શ્રેણીમાં આજે આ ટ્રેનનો ટ્રાયલ રન હાથ ધરવામાં […]

વડાપ્રધાન મોદીએ કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળની તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે મંગળવારે રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. મોદીએ સવારે તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવતા પહેલા તેમણે ટ્રેનના કોચની અંદર સ્કૂલના બાળકોના ગ્રુપ સાથે વાતચીત […]

તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને PM મોદી લીધી ઝંડી બતાવી રવાના કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલના રોજ સવારે તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને તેને રવાના કરાવશે. આ ટ્રેન રુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, પથાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ નામના 11 જિલ્લાઓને આવરી લેશે. જે બાદ પીએમ નરેન્દ્ર મોદી તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં 3200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code