પટના-રાંચી વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ 12 જૂને કરવામાં આવશે
બિહાર : પટના-રાંચી વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ 12 જૂને કરવામાં આવશે.રેલવે અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. નોંધનીય છે કે આ પહેલા આ ટેસ્ટ 11 જૂને પ્રસ્તાવિત કરવામાં આવી હતી. હાજીપુર ઝોનમાં પૂર્વ મધ્ય રેલવે (ECR) ના મુખ્ય જનસંપર્ક અધિકારી બિરેન્દર કુમારે જણાવ્યું હતું કે ઝારખંડમાં વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા બોલાવવામાં આવેલી બે દિવસીય […]


