1. Home
  2. Tag "Vantara Wildlife Center"

ગાધીમાઈ બલિદાનમાંથી બચાવાયેલા લગભગ 400 પ્રાણીઓને વંતારા વન્યજીવન કેન્દ્રમાં કાયમ માટે આશ્રય અપાયો

જામનગરઃ  નેપાળના ગધીમાઈ ખાતે પશુ સખાવતી સંસ્થાઓ હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ/ઈન્ડિયા અને પીપલ ફોર એનિમલ્સ દ્વારા બચાવાયેલી લગભગ 400 ભેંસ અને બકરીઓને જામનગર ખાતે સ્થિત વન્યજીવન અને પુનર્વસન કેન્દ્ર વંતારા ખાતે કાયમ માટે આશ્રય આપવામાં આવ્યું. 8 અને 9 ડિસેમ્બરના રોજ યોજાયેલા ગધીમાઈ પશુ બલિદાનના થોડા દિવસો પહેલા ભારત-નેપાળ બોર્ડર ચેકપોસ્ટ પર એચએસઆઈ/ઈન્ડિયા અને પીએફએ દ્વારા સશસ્ત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code