મોદી વારાણસીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે રોપ-વેનો શિલાન્યાસ કરશે
દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં દેશના પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે રોપ-વેનો શિલાન્યાસ કરશે. રોપવે કેન્ટ રેલ્વે સ્ટેશન (વારાણસી જંકશન) થી ગોદૌલિયા સ્ક્વેર સુધી ચાલશે. આ યોજનાથી કાશી વિશ્વનાથ મંદિર, દશાશ્વમેધ ઘાટ જવાનું સરળ બનશે. આ યોજના 644.49 કરોડની છે. વારાણસીમાં નેશનલ હાઈવે, રિંગ રોડ, ફ્લાયઓવર, આરઓબી પછી હવે […]


