1. Home
  2. Tag "varanasi"

પીએમ મોદી 18 જાન્યુઆરીએ વારાણસીના ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરશે

ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણી પીએમ વારાણસીમાં ફરી એકવાર ‘યોગી સરકાર’નો મંત્ર આપશે પીએમ મોદી ભાજપના કાર્યકરો સાથે કરશે વાતચીત દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણી માટે 18 જાન્યુઆરીએ વારાણસીના ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરશે. જો કે પાર્ટીએ શનિવારે આ જાણકારી આપી હતી.તો, ચૂંટણી પંચ દ્વારા ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની […]

હવે વારાણસીમાં કચરામાંથી બનાવાશે કોલસા – NTPC દ્રારા બનનારા દેશના પ્રથમ પ્લાન્ટનો પીએમ મોદી કરશે શીલાન્યાસ

હવે કચરાનો થશે સદ્ઉપયોગ કચરામાંથી બનાવાશે કોલસા વારણસીમાં આ માચે પ્રથમન પ્લાન્સ સ્થાપિત કરશે NTPC દ નવાવર્ષમાં પીએમ મોદી કરશે શીલાન્યાસ દિલ્હીઃ- આપણા દેશમાં રોજેરોજલાખો મેટ્રિક ટન ઘન કચરો ઉત્પન્ન થતો હોય છે જેને લઈને પ્રાવરમને નુકશાન પણ થતું હોય છે, પરંતુ હવે આ માટે એક મોટો નિર્મય લેવામાં આવ્યો છે જે હેઠળ ઘન કચરાનો […]

વારાણસીની મુલાકાતે પીએમ મોદી, અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ

પીએમ મોદી વારાણસીની મુલાકાતે આ દરમિયાન અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ બનાસ ડેરીના પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું નવી દિલ્હી: પીએમ મોદી આજે વારાણસીની મુલાકાતે છે. 10 દિવસમાં બીજી વાર એવું બન્યું છે કે પીએમ મોદી વારાણસી પહોંચ્યા છે. પીએમ મોદીએ યુપીમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે થનારા વિકાસ કાર્યોના પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ તે […]

પીએમ મોદી આવતીકાલે વારાણસીની મુલાકાતે,બહુવિધ વિકાસ પહેલનો શુભારંભ કરશે

પીએમ મોદી આવતીકાલે વારાણસીની મુલાકાતે બહુવિધ વિકાસ પહેલનો કરશે શુભારંભ 22 વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્દઘાટન દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 મી ડિસેમ્બર એટલે કે આવતીકાલે વારાણસીની મુલાકાત લેશે અને  બહુવિધ વિકાસ પહેલનો શુભારંભ કરશે વડાપ્રધાન વારાણસીના કર્ખિયાઓંમાં યુપી રાજ્ય ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ ખાતે ‘બનાસ ડેરી સંકુલ’નું ભૂમિપૂજન કરશે. 30 એકર જમીનમાં ફેલાયેલ આ ડેરી આશરે ₹ 475 […]

વારાણસીમાં ફરવા માટે બેસ્ટ છે આ જગ્યાઓ,યાત્રા રહેશે યાદગાર

યાત્રા કરવાનું વિચારી રહ્યા છો ? વારાણસીમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો યાત્રા રહેશે યાદગાર ગંગા નદીના કિનારે ઉત્તર પ્રદેશમાં આવેલું વારાણસી ભારતના સૌથી પ્રતિષ્ઠિત  ધાર્મિક સ્થળોમાંનું એક છે. તેને કાશી અને બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રાચીન શહેર હિન્દુઓ માટે સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. ભક્તો માને છે કે વારાણસી એ સ્થાન છે […]

પીએમ મોદી 13 ડિસેમ્બરના રોજ કાશી વિશ્વનાથ ધામનું કરશે લોકાર્પણ –  18 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે 

પીએમ મોદી 13 ડિસેમ્બરે વિશ્વનાથ ધામ શ્રદ્ધાળુંઓ ને સપર્મિત કરશે પીએમ મોદી સાથે આ કાર્યક્રમમાં કુલ 18 સીએમ હાજર રહેશે   દિલ્હીઃ- ઉત્તરપ્રદેશની કાશી દેશભરમાં જાણીતું પવિત્ર ઘાર્મિક સ્થાન છે,જ્યા લાખો ભક્તો આવતા હોય છે, ત્યારે સર્વવિદ્યાની રાજધાની કાશીમાં 13 ડિસેમ્બરના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કાશીપુરાધિપતિના દરબારને શ્રદ્ધાળુઓને અર્પણ કરવામાં આવશે ,આ […]

વારાણસીઃ વર્ષો પહેલા ચોરાયેલી ‘મા અન્નપૂર્ણા’ની મૂર્તિની ફરીથી થશે પ્રાણપ્રતિષ્ઠા

દિલ્હીઃ બનારસના ઘાટ ઉપરથી વર્ષો વહેલા ચોરી થયેલી માતા અન્નપૂર્ણાની પ્રતિમા હવે પરત આવી રહી છે. આ મૂર્તિ 14મી નવેમ્બરના રોજ વારાણસી પહોંચશે અને વિશ્વનાથ ધામ મંદિરમાં તા. 15મી નવેમ્બરના રોજ સ્થાપિત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે. મૂર્તિ દિલ્હીથી બનારસ આવશે. સમગ્ર માર્ગમાં માતા અન્નપૂર્ણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. […]

ઉત્તરપ્રદેશમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું પીએમ મોદી કરશે ઉદ્દઘાટન, વારાણસીની લેશે મુલાકાત

પીએમ મોદી જશે વારાણસીની મુલાકાતે અનેક યોજનાનું કરશે ઉદ્દઘાટન મેડિકલ પ્રોફેશનલ્સ સાથે પણ કરશે મુલાકાત લખનઉ:વડાપ્રધાન 15 જુલાઇ 2021ના રોજ વારાણસીની મુલાકાત લેશે. તેઓ આ મુલાકાત દરમિયાન બહુવિધ વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. અંદાજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન BHUમાં 100 બેડની MCH વિંગ, ગોદૌલિયા ખાતે મલ્ટી-લેવલ પાર્કિંગ, પર્યટન વિકાસ માટે ગંગા નદીમાં રો-રો જહાજો […]

પીએમ મોદી આજે વારાણસીના ડોકટરો અને હેલ્થ વર્કર્સ સાથે કરશે  વાતચીત

વારાણસીના ડોકટરો અને હેલ્થ વર્કર્સ સાથે વાતચીત પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે વાતચીત વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી આ માહિતી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના ડોકટરો, ફાર્મા સ્ટાફ અને અન્ય ફ્રંટલાઇન વર્કર્સ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વાતચીત દરમિયાન […]

વારાણસીના યૂવા વૈજ્ઞાનિકે સૈન્યની રક્ષા માટે ખાસ પ્રકારના શૂઝ બનાવ્યા – 20 કિ.મીના અંતરથી દુશ્મનોની ઘૂસણખોરીની કરશે જાણ

વારાણસીના યૂવા વૈજ્ઞાનિકે ખાસ પ્રકારના શૂઝ બનાવ્યા આ શૂઝ સેન્યની કરશે મદદ 20 કિમીની રેન્જમાં દૂશ્મોની આહટની આપશે ખબર દિલ્હીઃ-દેશની સેનાની સુરક્ષાને લઈને અનેક સાધન સામગ્રીઓ વિકસાવવામાં આવી રહી છે, કેન્દ્ર સરકાર ખાસ પ્રકારના ડ્રોન પણ મંગાવવામાં આવ્યા છે, ત્યારે હવેવારાણસીના એક યૂવકે પણ સૈન્યની સુરક્ષામાં એક મજબૂત પગલું ભર્યું છે,યુવા વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ સરહદની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code