પીએમ મોદી 13 ડિસેમ્બરના રોજ કાશી વિશ્વનાથ ધામનું કરશે લોકાર્પણ – 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે
પીએમ મોદી 13 ડિસેમ્બરે વિશ્વનાથ ધામ શ્રદ્ધાળુંઓ ને સપર્મિત કરશે પીએમ મોદી સાથે આ કાર્યક્રમમાં કુલ 18 સીએમ હાજર રહેશે દિલ્હીઃ- ઉત્તરપ્રદેશની કાશી દેશભરમાં જાણીતું પવિત્ર ઘાર્મિક સ્થાન છે,જ્યા લાખો ભક્તો આવતા હોય છે, ત્યારે સર્વવિદ્યાની રાજધાની કાશીમાં 13 ડિસેમ્બરના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કાશીપુરાધિપતિના દરબારને શ્રદ્ધાળુઓને અર્પણ કરવામાં આવશે ,આ […]


