1. Home
  2. Tag "varanasi"

પીએમ મોદી 13 ડિસેમ્બરના રોજ કાશી વિશ્વનાથ ધામનું કરશે લોકાર્પણ –  18 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે 

પીએમ મોદી 13 ડિસેમ્બરે વિશ્વનાથ ધામ શ્રદ્ધાળુંઓ ને સપર્મિત કરશે પીએમ મોદી સાથે આ કાર્યક્રમમાં કુલ 18 સીએમ હાજર રહેશે   દિલ્હીઃ- ઉત્તરપ્રદેશની કાશી દેશભરમાં જાણીતું પવિત્ર ઘાર્મિક સ્થાન છે,જ્યા લાખો ભક્તો આવતા હોય છે, ત્યારે સર્વવિદ્યાની રાજધાની કાશીમાં 13 ડિસેમ્બરના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કાશીપુરાધિપતિના દરબારને શ્રદ્ધાળુઓને અર્પણ કરવામાં આવશે ,આ […]

વારાણસીઃ વર્ષો પહેલા ચોરાયેલી ‘મા અન્નપૂર્ણા’ની મૂર્તિની ફરીથી થશે પ્રાણપ્રતિષ્ઠા

દિલ્હીઃ બનારસના ઘાટ ઉપરથી વર્ષો વહેલા ચોરી થયેલી માતા અન્નપૂર્ણાની પ્રતિમા હવે પરત આવી રહી છે. આ મૂર્તિ 14મી નવેમ્બરના રોજ વારાણસી પહોંચશે અને વિશ્વનાથ ધામ મંદિરમાં તા. 15મી નવેમ્બરના રોજ સ્થાપિત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે. મૂર્તિ દિલ્હીથી બનારસ આવશે. સમગ્ર માર્ગમાં માતા અન્નપૂર્ણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. […]

ઉત્તરપ્રદેશમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું પીએમ મોદી કરશે ઉદ્દઘાટન, વારાણસીની લેશે મુલાકાત

પીએમ મોદી જશે વારાણસીની મુલાકાતે અનેક યોજનાનું કરશે ઉદ્દઘાટન મેડિકલ પ્રોફેશનલ્સ સાથે પણ કરશે મુલાકાત લખનઉ:વડાપ્રધાન 15 જુલાઇ 2021ના રોજ વારાણસીની મુલાકાત લેશે. તેઓ આ મુલાકાત દરમિયાન બહુવિધ વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. અંદાજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન BHUમાં 100 બેડની MCH વિંગ, ગોદૌલિયા ખાતે મલ્ટી-લેવલ પાર્કિંગ, પર્યટન વિકાસ માટે ગંગા નદીમાં રો-રો જહાજો […]

પીએમ મોદી આજે વારાણસીના ડોકટરો અને હેલ્થ વર્કર્સ સાથે કરશે  વાતચીત

વારાણસીના ડોકટરો અને હેલ્થ વર્કર્સ સાથે વાતચીત પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે વાતચીત વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી આ માહિતી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના ડોકટરો, ફાર્મા સ્ટાફ અને અન્ય ફ્રંટલાઇન વર્કર્સ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વાતચીત દરમિયાન […]

વારાણસીના યૂવા વૈજ્ઞાનિકે સૈન્યની રક્ષા માટે ખાસ પ્રકારના શૂઝ બનાવ્યા – 20 કિ.મીના અંતરથી દુશ્મનોની ઘૂસણખોરીની કરશે જાણ

વારાણસીના યૂવા વૈજ્ઞાનિકે ખાસ પ્રકારના શૂઝ બનાવ્યા આ શૂઝ સેન્યની કરશે મદદ 20 કિમીની રેન્જમાં દૂશ્મોની આહટની આપશે ખબર દિલ્હીઃ-દેશની સેનાની સુરક્ષાને લઈને અનેક સાધન સામગ્રીઓ વિકસાવવામાં આવી રહી છે, કેન્દ્ર સરકાર ખાસ પ્રકારના ડ્રોન પણ મંગાવવામાં આવ્યા છે, ત્યારે હવેવારાણસીના એક યૂવકે પણ સૈન્યની સુરક્ષામાં એક મજબૂત પગલું ભર્યું છે,યુવા વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ સરહદની […]

ભારત-જાપાનની મિત્રતાનું પ્રતિક કાશીનું કન્વેન્શન સેન્ટર, જાણો તેની ખાસિયતો

દેશની સાંસ્કૃતિક રાજધાની કાશીમાં રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું કામ પૂર્ણતાના આરે આ રુદ્રાશ કન્વેન્શન સેન્ટર ભારત અને જાપાનની મિત્રતાનું છે પ્રતિક 186 કરોડના ખર્ચે નિર્મિત આ હાઇટેક કેન્વન્શેન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે વારાણસી: દેશની સાંસ્કૃતિક રાજધાની કાશીમાં ભારત અને જાપાનની મિત્રતાનું પ્રતિક સમુ રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. જાપાનના સહયોગથી વારાણસીમાં […]

દેશના 100 સ્માર્ટ સિટીની યાદીમાં અમદાવાદ પ્રથમ ક્રમાંકે, પીએમ મોદીનો સંસદીય વિસ્તાર વારાણસી આ ક્રમે પહોંચ્યું

ગુજરાતીઓ માટે ખુશખબર વર્ષ 2020ના સ્માર્ટ સિટીના લાઇવ રેન્કિંગમાં અમદાવાદ પ્રથમ ક્રમાંકે યાદીમાં પીએમ મોદીનો સંસદીય વિસ્તાર વારાણસી પાંચમાં ક્રમાંકે ખસ્યું નવી દિલ્હી: મોદી સરકારે શહેરોના વિકાસ માટે સ્માર્ટ સિટી યોજનાની શરૂઆત કરી હતી જેમાં દેશભરમાં સ્માર્ટ સિટી બનાવવાનું સપનું જોવામાં આવ્યું છે ત્યારે વર્ષ 2020માં દેશના 100 સ્માર્ટ સિટીઝના લાઇવ રેન્કિંગમાં અમદાવાદ પ્રથમ ક્રમાંકે […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા પ્રવાસીઓને મળશે વધારે સુવિધા, મુંબઈ-વારાણસીથી કેવડિયા સુધી ટ્રેન દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં દુનિયાના સૌથી વિશાળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓને વધારે સુવિધા મળી રહે તે માટે મુંબઈ અને વારાણસીથી ટ્રેન કેવડિયા સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેન સેવાનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીના લોકો […]

કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર લગાવાય રોક

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલા જગવિખ્યાત કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓને જવા પર રોક લગાવી દેવામાં આવી છે. હવેથી તમામ શ્રદ્ધાળુઓ મંદિરના ગર્ભગૃહના દરવાજેથી જ જળાભિષેક કરી શકશે. શ્રીકાશી વિશ્વનાથ મંદિરના કાર્યપાલક અધિકારી વિશાલ સિંહે કહ્યુ છે કે વિશ્વનાથ મંદિર પ્રશાસને અહીં મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર સ્થાયી રોક લગાવી દીધી છે. તેમણે કહ્યુ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code