1. Home
  2. Tag "Veravadar"

સુરેન્દ્રનગરના વેળાવદર ગામે વીજળી પડતા સાત પશુઓના મોત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પણ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના વેળાવદર ગામે વીજળી પડતા સાત પશુઓના મોતથી ચકચાર મચી જવા પામી છે. આ ગોઝારી ઘટનામાં પાંચ ગાય, ત્રણ ભેંસ અને બે વાછરડાના મોતથી પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના વેળાવદર ગામે વીજળી પડતા સાત પશુઓના મોતથી ચકચાર મચી જવા પામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code