વિયેના હુમલા બાદ ભારતમાં ઓસ્ટ્રિયાનું દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે
ઓસ્ટ્રિયાના વિયેનામાં આતંકી હુમલા બાદ ઓસ્ટ્રિયા દૂતાવાસનો નિર્ણય ભારતમાં ઓસ્ટ્રિયાનું દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે તકેદારીના ભાગરૂપે ઓસ્ટ્રિયાના દૂતાવાસે આ નિર્ણય લીધો વિયેના: ઓસ્ટ્રિયાના વિયેનામાં આતંકી હુમલા બાદ ભારતમાં તેનું દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે. ઓસ્ટ્રિયા દૂતાવાસે આ માહિતી આપી હતી. ઓસ્ટ્રિયાના દૂતાવાસે જણાવ્યું હતું કે તકેદારીના ભાગરૂપે ઓસ્ટ્રિયાના દૂતાવાસે આ નિર્ણય લીધો […]