1. Home
  2. Tag "Vijay Rupani"

ભાજપમાં સીએમ બદલવાનો સિલસિલો, ત્રિવેન્દ્રસિંહથી લઈ ખટ્ટર સુધી 6ને બદલ્યા

નવી દિલ્હી: ભારતીચ જનતા પાર્ટીએ ફરી એકવાર મુખ્યમંત્રી બદલ્યા છે. આ વખતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને હટાવીને તેમના સ્થાને નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપે હરિયાણાના મુખ્યમંત્રીને બદલીને રાજકીય ફાયદો પ્રાપ્ત કરવાનો ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો છે. પહેલા પણ આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા છે અને હજી સુધી તેનો ફાયદો પણ મળ્યો […]

રાજકોટ જગન્નાથજીની વિશાળ શોભાયાત્ર નીકળી, ભગવાનના દર્શન કરવા ઉમટ્યાં શ્રદ્ધાળુઓ

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢી બીજના પાવનપર્વ ઉપર અમદાવાદ શહેર સહિત રાજ્યના વિવિધ શહેરો-નગરોમાં ભગવાનની રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રાજકોટમાં કૌલાષધામ આશ્રમ સ્થિત જગન્નાથજી મંદિર ખાતે સવારે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાવ્યા બાદ પહિંદ વીધી કરાવીને […]

ગુજરાત ચૂંટણી 2022: વિજય રુપાણી, સી.આર.પાટીલ અને અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 89 બેઠકો ઉપર સવારે કલાકથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું હતું. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સિનિયર નેતા વજુભાઈ વાળા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સહિતના રાજકીય આગેવાનોએ વહેલા મતદાન કર્યું હતું. એટલું જ નહીં તેમણે મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત […]

ગુજરાત ચૂંટણી 2022: ભાજપાની સ્ટાર પ્રચારકોની યાદીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલનો સમાવેશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે ભાજપાએ ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ કર્યો છે. હાલ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને હવે ચૂંટણીપ્રચારને વધારે વેહવંતો બનાવવામાં આવશે. દરમિયાન ભાજપાએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા સહિતના આગેવાનોનો સમાવેશ થાય […]

વિજય રૂપાણી, નીતિન પટેલ, સૌરભ પટેલ, સી.આર,ફળદુ સહિતના નેતાઓને બદલે યુવાઓની પસંદગી

અમદાવાદઃ ભાજપાએ આજે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ભાજપાએ ઉમેદવારોની પસંદગી મામલે સેન્સની પ્રક્રિયા પૂર્ણ બાદ યુવાઓની પસંદગી ઉપર વધારે મહત્વ આપવામાં આવ્યું છે. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અનેક નેતાઓએ ચૂંટણી નહીં લડવાની ઈચ્છા કરી હતી. બીજી તરફ ભાજપાએ પણ 38 જેટલા ધારાસભ્યોને પડતા મુકીને નવા ચહેરાઓને […]

રાજ્યના પૂર્વ CM વિજય રુપાણીના રાજીનામાનો એક વર્ષ બાદ ખુલાસો -કહ્યું, ‘અડધી રાત્રે હાઈકમાનનો આદેશ આવ્યો, સવારે મેં રાજીનામુ આપ્યું’

ગુજરાતના પૂર્વ સીએમ રુપાણીએ કર્યો ખુલાશો હાઈકમાનના આદેશથી આપ્યું રાજીનામુ રાત્રે આદેશ આવ્યો અને સવારે રાજીનામુ આપ્યું અમદાવાદઃ- ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી એ વિતેલા વર્ષ 2021 અને સપ્ટેમ્બરની 11 તારિખે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું  આ વાતને એક વર્ષથી વધુનો સમય વિતી  ગયો છે  ત્યારે એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન પૂર્વ સીએમ એ […]

વિધાનસભાની ચૂંટણી પહેલા જ વિજય રૂપાણી અને નિતિન પટેલનો ભાજપની કોર કમિટીમાં સમાવેશ

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના બે સિનિયર મંત્રીઓ પાસેથી ખાતાં આંચકી લેવાયા બાદ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મલાકાતે આવ્યા છે. દરમિયાન ભાજપની મહત્વની ગણાતી કોર કમિટીમાં નીતિન પટેલ અને વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે […]

લોકમેળાએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છેઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ શ્રાવણની ઝરમર અને હજજારો લોકોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં આઝાદીના અમૃત લોકમેળાને લોકો માટે ખુલ્લો મુક્યો હતો. આ સાથે જ રાજકોટના  આંગણે પાંચ દિવસ માટે આનંદ ભયોનું વાતાવરણ સર્જાયું હતું. મુખ્યમંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સંચાલિત પ્રદર્શન સહ વેચાણ સ્ટોલ્સ, માહિતી ખાતાનો પ્રદર્શન ડોમ તેમજ પોલીસના શસ્ત્ર પ્રદર્શનના સ્ટોલનું ઉદઘાટન કર્યું હતું. […]

500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપના મુદ્દે વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી

અમદાવાદઃ  કોંગ્રેસ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કરાયેલા 500 કરોડના ભ્રષ્ટાચારના  કથિત આક્ષેપ મુદ્દે  વિજય રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને વકીલ મારફતે કોંગ્રેસના નેતાઓને નોટિસ મોકલી છે અને 15 દિવસમાં લેખિતમાં માફી નહિ માંગે તો બદનક્ષીનો દાવો કરશે તેમ જણાવાયું છે. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ કરીને રાજકોટ નજીકના આણંદપરની જમીનમાં […]

ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી સહીત અનેક મંત્રીઓ બંગલા ખાલી કરવા લાગ્યા,રૂપાણીને નવો બંગલો મળશે

ગુજરાતનું ગરમ રાજકારણ મંત્રીમંડળમાં થયો ફેરફાર હવે પૂર્વમંત્રીઓ કરી રહ્યા છે બંગલા ખાલી ગાંધીનગર:ગુજરાતમાં મંત્રીમંડળ બદલાતા હવે પૂર્વ મુખ્યમંત્રી સહીત અનેક મંત્રીઓ બંગલા ખાલી કરવા લાગ્યા છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવો બંગલો આપવામાં આવશે. એકમાત્ર પૂર્વ કૃષિ મંત્રી આર.સી. ફળદુએ તેમનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. હવે રૂપાણી સરકારનાં અન્ય મંત્રીઓ પણ તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code